આઈએએસ ઓફિસર અશોક ખેમકાનું 52મુ ટ્રાન્સફર
ખેલ અને યુવા કાર્યક્રમ વિભાગમાં પ્રધાન સચિવના પદે કામ કરી રહેલા અશોક ખેમકાને હટાવીને વિજ્ઞાન અને તકનીકી વિભાગના પ્રધાન સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
હરિયાણાના આઈએએસ અધિકારી અશોક ખેમકાનું ફરી ટ્રાન્સફર થયું છે. ખેલ અને યુવા કાર્યક્રમ વિભાગમાં પ્રધાન સચિવના પદે કામ કરી રહેલા અશોક ખેમકાને હટાવીને વિજ્ઞાન અને તકનીકી વિભાગના પ્રધાન સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અરાવલી પર પ્રાઇવેટ દખલ અંગે પોતાના નિવેદન પછી હરિયાણા સરકારે અશોક ખેમકા સહીત 9 આઈએએસ ઓફિસરનું ટ્રાન્સફર કર્યું છે.

ખેલ વિભાગના પ્રધાન સચિવ તરીકે અશોક ખેમકાની નિયુક્તિ 13 નવેમ્બર 2017 દરમિયાન થઇ હતી. ખેલ મંત્રી અનિલ વીજે જાતે અશોક ખેમકાને માંગીને પોતાના વિભાગમાં લીધા હતા. ત્યારથી તેઓ કેબિનેટ મંત્રી અનિલ વીજના ખેલ અને યુવા કાર્યક્રમ વિભાગના એડિશનલ ચીફ સેકેટરી હતા. 53 વર્ષના અશોક ખેમકા 1991 ની બેચના આઇએએસ અધિકારી છે. 27 વર્ષના કરિયરમાં આ તેમનું 52મુ ટ્રાન્સફર છે. અશોક ખેમકા રોબર્ટ વાડ્રા અને ડીએલએફ લેન્ડ ડીલને કેન્સલ કર્યા પછી ચર્ચામાં આવ્યા હતા.
ખેમેકાએ અરવલીમાં એકીકરણ શરૂ કરવાના હરિયાણા સરકારના નિર્ણયને વાંધો ઉઠાવ્યો હતો. અગાઉ, જ્યારે ખેમેકા 2012 માં સેન્સર ડિરેક્ટર જનરલ હતા, ત્યારે તેમણે અરવલી વિસ્તારમાં એકીકરણ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમનો અભિપ્રાય છે કે આનાથી અરવલીની ઇકો સિસ્ટમ દૂર થઈ જશે અને દિલ્હીની રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રદૂષણ વધશે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
