2019 પહેલા રામ મંદિર નહીં બન્યું તો પાર્ટી છોડી દઈશ: BJP MLA
રામ મંદિર અંગે ભાજપા નેતા તરફથી ઘણા નિવેદનો આવતા રહે છે. પરંતુ આ વખતે ભાજપા વિધાયક તરફથી રામ મંદિર અંગે એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે.
રામ મંદિર અંગે ભાજપા નેતા તરફથી ઘણા નિવેદનો આવતા રહે છે. પરંતુ આ વખતે ભાજપા વિધાયક તરફથી રામ મંદિર અંગે એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. હૈદરાબાદના ગોશમહેલ નિર્વાચન વિસ્તારના ભાજપા વિધાયક ટી રાજા સિંહ ઘ્વારા એલાન કરવામાં આવ્યું છે કે જો વર્ષ 2019 દરમિયાન રામ મંદિર નહીં બન્યું તો તેઓ પાર્ટી છોડી દેશે. વિધાયકે ફેસબૂક પર વીડિયો પોસ્ટ કરીને આ વાત કહી છે.

ભાજપા વિધાયક ટી રાજા સિંહ ઘ્વારા ચોંકાવનારું નિવેદન
ફેસબૂક પર વીડિયો પોસ્ટ કરતા વિધાયક ટી રાજાએ પહેલા હાથ જોડીને ભારત માતાકી જય અને જય શ્રી રામ કહ્યું. તેની સાથે જ તેમને પોતાના વીડિયોની શરૂઆત કરી. તેમને આગળ જણાવ્યું કે હજારો વર્ષો સુધી આપણે ગુલામ રહ્યા મુઘલ ઘ્વારા હિંદુઓ પર અત્યાચાર કરવામાં આવ્યા. હિન્દૂ ભાઈ નારાજ થઇ જાય છે અને સમજી સકતા નથી કે આપણો દેશ કયા પ્રકારે ચાલી રહ્યો છે.

ભાજપા વિધાયકે પોસ્ટ કર્યો વીડિયો
ફેસબૂક પર આગળ બોલતા તેમને કહ્યું કે જેવી રીતે મોદીજી ઘ્વારા ટ્રિપલ તલાકનું કામ કરવામાં આવ્યું છે તે ખુબ જ સરાહનીય છે. ઘણીં મહિલાઓ આ કામથી ખુશ છે. વિધાયકની આ સીટ મારા માટે વધારે અગત્યની નથી. મારા માટે મારો ધર્મ અને મારો દેશ પહેલા છે. અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે ભલે પછી પ્રાણ આપવા પડે કે કઈ પણ કરવું પડે. મોદીજી બધા લોકોના પીએમ છે. એટલા માટે તેઓ સીધી રીતે હિંદુઓ માટે વાત નહીં કરી શકે. તેમને બધા જ ધર્મને સાથે લઈને ચાલવું પડે છે. આ તેમનું કામ છે.

રામ મંદિરની વાર મોદી સુધી પહોચાડીશુ: ટી રાજા
વિધાયક ઘ્વારા રામ મંદિર અંગે જણાવવામાં આવ્યું કે મોદીજી તમારે અયોધ્યામાં રામ મંદિર બનાવવાનું છે. મોદીજી સુધી આપણે બધા પોતાની વાત પહોચાડીશુ. પરંતુ ગુસ્સામાં આવીને બીજા વ્યક્તિને જિતાડીશુ નહીં.
-
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
અમદાવાદના ભદ્ર ફેરીયા બજાર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ, જાણો શું કહ્યું કોર્ટે? -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
અમદાવાદના મયુર ડાયકેમ સાથે જોડાયેલા સ્થળો પર ઈન્કમટેક્સના દરોડા -
Weather News: યુપી-બિહાર સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Rupee vs Dollar: ઈરાન-ઈઝરાયલ યુદ્ધની ભારત પર સીધી અસર! ડોલર સામે રૂપિયો ગગડ્યો, શું છે આજનો રેટ? -
ગુજરાતમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદની આફત, ત્યારબાદ એપ્રિલમાં હીટવેવની આગાહી -
CSK IPL Schedule 2026: ચેન્નાઈ સુપર કિંગ્સનું શેડ્યૂલ, ફરી દેખાશે માહીનો જલવો, સેમસન પણ મચાવશે તબાહી?











Click it and Unblock the Notifications
