છૂટાછેડા માટેનું મુખ્ય કારણ નપુંસકતા!

ભારતમાં આલ્ફા વન એન્ડ્રોલોજી ગ્રુપ તથા પુરુષોની જાતિય સમસ્યાનું સમાધાન કરનારા ચિકિત્સકોના સમ્મલિત રૂપમાં આ અધ્યયન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સ્તંભન દોષ અથવા નપુંસકતાથી પીડિત અંદાજે 2500 ભારતીય પુરુષો પર અધ્યયન કરવામાં આવ્યું. અધ્યયનમાં 40થી ઉમર બાદ 50 ટકા પુરુષોમાં સ્તંભન દોષની ફરિયાદ જોવા મળી. તથા 40ની ઉમર પહેલા તેનાથી 10 ટકા પુરુષો પ્રભાવિત હોવાનું જાણવા મળ્યું.
પુરુષ વિજ્ઞાની અને સર્જન અનૂપ ધીરે જણાવ્યું કે સ્તંભન દોષથી પીડિત 2500 પુરુષો પર કરવામાં આવેલા અધ્યયનમાં જાણવા મળ્યું છેકે શારીરિક સ્વાસ્થ્યના કારણે પ્રત્યેક પાંચમાંથી એક પુરુષના છૂટાછેડા થઇ ગયા તથા પ્રત્યેક 10માંથી એક પુરુષના લગ્નજીવન ભંગાણની નજીક છે. અધ્યયન અનુસાર અન્ય રોગોની અપેક્ષા નપુંસકતા અંગે લોકોની સમજ ઘણી જ ખરાબ છે તથા તેને ખોટી રીતે હેન્ડલ કરવામાં આવે છે, પરિણામે લગ્ન જીવન ભાંગી પડે છે.
અધ્યયન અનુસાર વિવાહિત જોડા દર વર્ષે એવરેજ 58 વખત અથવા તો અઠવાડિયામાં એક કે તેથી વઘારે વખત સમાગમ કરે છે. મધુમેહના કારણે સ્તંભન દોષ થવાનો ખતરો વધારે છે અને ત્યાર બાદ સૌથી મોટું કારણ ઉચ્ચ રક્તચાપ છે. અપોલો હોસ્પિટલમાં એન્ડોક્રાઇનોલોજિસ્ટ સી એમ બત્રાએ જણાવ્યું કે આજની જીવનશૈલી સાથે જોડાયેલી કેટલીક બાબતો જેમ કે, ધુમ્રપાન, મદિરાપાન, મોટાપા અને શારીરિક શ્રમની અછત વગેરે સ્તંભન દોષના અન્ય કારણો છે. ધીરે કહ્યું કે સ્વસ્થ લગ્ન જીવન માટે સમય, પ્રયાસ અને બન્ને વ્યક્તિઓ દ્વારા સામંજસ્યની જરૂર રહેલી છે.
ધીરે આગળ જણાવ્યું કે ભારતીય પુરુષોમાં આજે પણ સ્તંભન દોષ માટે ચિકિત્સકીય સલાહ લેવા માટે ઘણી કચવાટ છે. તેમને આ વાતનો અહેસાસ ત્યારે થાય છે જ્યારે તેમના લગ્ન જીવન તૂટવાની અણી પર આવી જાય છે અથવા તો તૂટી જાય છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
