નિધિ રાજદાન : હાવર્ડ યુનિવર્સિટીને નામે છેતરપિંડીનો ભોગ બન્યાં જાણીતાં પત્રકાર
એનડીટીવીનાં જાણીતાં પત્રકાર નિધિ રાજદાન સાથે હાવર્ડ યુનિવર્સિટીમાં નોકરીને નામે છેતરપિંડી થઈ હોવાની વાત સામે આવી છે.નિધિ રાજદાને પોતે સોશિયલ મીડિયામાં તે અંગે જાણકારી આપી છે.આ કેસમાં નિધિ રાજદાનને ઑનલાઇન હાવર્ડ યુનિવ

એનડીટીવીનાં જાણીતાં પત્રકાર નિધિ રાજદાન સાથે હાવર્ડ યુનિવર્સિટીમાં નોકરીને નામે છેતરપિંડી થઈ હોવાની વાત સામે આવી છે.
નિધિ રાજદાને પોતે સોશિયલ મીડિયામાં તે અંગે જાણકારી આપી છે.
આ કેસમાં નિધિ રાજદાનને ઑનલાઇન હાવર્ડ યુનિવર્સિટીમાં ઍસોસિયેટ પ્રોફેસરની નોકરીની ઓફર કરવામાં આવી હતી.
એમણે ટ્વિટમાં લખ્યું કે, "હું એક ખૂબ મોટાં ફિશિંગ હુમલાનો શિકાર થઈ છું."
એમણે પોતાનાં નિવેદનને ટ્વિટ કરતાં કહ્યું કે, આ મામલે હવે હું સોશિયલ મીડિયામાં કંઈ નહીં કહું.
https://twitter.com/Nidhi/status/1350024214997155840
નિધિ રાજદાને 21 વર્ષ એનડીટીવીમાં કામ કર્યું અને આ કથિત નવી નોકરીની ઓફર બાદ તેમણે જૂન 2020માં રાજીનામું આપી દીધું હતું.
નિધિ રાજદાને પોતાનાં નિવેદનમાં કહ્યું કે, એમને પહેલાં સપ્ટેમ્બર 2020થી એમની નોકરી શરૂ થશે એમ કહેવામાં આવ્યું હતું. પછી, કોરોના મહામારીને કારણે એમની નોકરી જાન્યુઆરી 2021થી શરૂ થશે એમ કહેવામાં આવ્યું.
નિધિ રાજદાનનો દાવો છે કે આ પછી જે કહેવામાં આવી રહ્યું હતું એમાં અનેક વહીવટી વિસંગતિઓ એમનાં ધ્યાને આવી.
- યોગીના ગઢમાં મોદીની નવી ચાલ, ગુજરાત કૅડરના IASથી રાજકારણી બનનાર એ.કે. શર્મા કોણ છે?
- અર્ણવ ગોસ્વામી સોશિયલ મીડિયામાં ફરીથી કેમ ચર્ચાઈ રહ્યા છે?
એમણે લખ્યુંકે, "પહેલાંતો મેં આ વિસંગતિઓ પર મહામારીને કારણે અપનાવવામાં આવેલા માપદંડો ગણીને ધ્યાન ન આપ્યું પરંતુ તાજેતરમાં મને એમાં જરા વધારે ગરબડ નજર આવી. આ પછી મે હાવર્ડ યુનિવર્સિટીના વરિષ્ઠ અધિકારીઓનો આ બાબતે સંપર્ક કર્યો. મને જે હાર્વડમાંથી મોકલવામાં આવેલી લાગતી હતી તે તમામ માહિતીઓ મેં એમની સાથે શૅર કરી."
એમણે લખ્યું કે, " યુનિવર્સિટીની તરફથી મળેલી જાણકારીને આધારે મને એ ખબર પડી કે હું એક વ્યવસ્થિત રીતે ફિશિંગ હુમલાનો શિકાર થઈ છું. ખરેખર તો મને હાવર્ડ યુનિવર્સિટીમાંથી પત્રકારત્વમાં ઍસોસિયેટ પ્રોફેસરની નોકરીની કોઈ ઓફર થઈ જ નથી. હુમલાખોરોએ મારો વ્યક્તિગત ડેટા, કમ્યુનિકેશન ડિવાઇક અને સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી મેળવેલી માહિતીઓનો ફિશિંગ હુમલામાં ઉપયોગ કર્યો હતો."


- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=gdNcG9Qy5G8
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
