ભારત મહોબ્બતનો દેશ છે તો નફરત કેમ ફેલાવવામાં આવી રહી છે?-રાહુલ ગાંધી
નરેન્દ્ર મોદી અને તેમની પાર્ટી બીજેપીના નેતાઓ દ્વારા સતત નફરતી ભાષણો આપવામાં આવી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધીએ આકરા પ્રહાર કર્યા છે.
લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ હવે તમામ પક્ષો સંપૂર્ણ તાકાત સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. તમામ પક્ષોના નેતાઓ જનતાને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ રવિવારે મુંબઈમાં કહ્યું કે જો ભારત પ્રેમનો દેશ છે તો નફરત શા માટે ફેલાવવામાં આવી રહી છે?
અમે કહીએ છીએ કે ભાજપ નફરત ફેલાવે છે, પરંતુ આ નફરતનો કોઈ આધાર હોવો જોઈએ. તેમણે કહ્યું કે નફરતનું કારણ અન્યાય છે. આ દેશમાં ગરીબો, ખેડૂતો, દલિતો, મહિલાઓ અને યુવાનો સાથે દરરોજ અન્યાય થઈ રહ્યો છે.
જણાવી દઈએ કે, ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ સતત દેશમાં મુસ્લિમો વિરૂદ્ધ ઝેર ઓકતા રહ્યા છે. આ મુદ્દે રાહુલ ગાંધી સમયે સમયે સવાલ ઉઠાવતા રહે છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
