ભારત માટે ઐતિહાસિક દિવસ, રાજનાથ સિંહે ફ્રાંસમાં રિસીવ કર્યું પહેલું રાફેલ એરક્રાફ્ટ
ભારત માટે ઐતિહાસિક દિવસ, રાજનાથ સિંહે ફ્રાંસમાં રિસીવ કર્યું પહેલું રાફેલ એરક્રાફ્ટ
નવી દિલ્હીઃ રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે ફ્રાંસમાં પહેલું લડાકૂ વિમાન રિસીવ કર્યું. ત્રણ દિવસ દરમિયાન ફ્રાંસ પહોંચેલ રાજનાથ સિંહ મંગળવારે પેરિસથી મેરિગ્નૈક પહોંચ્યા છે. ફ્રાંસની સેનાના સ્પેશિયલ વિમાનથી મેરિગ્નૈક પહોંચેલ રાજનાથ સિંહને અહીં એક સત્તાવાર કાર્યક્રમમાં તેમને પહેલું રાફેલ વિમાન સોંપવામાં આવ્યું છે. રાજનાથ સિંહની સાથે ભારતીય વાયુસેના પ્રમુખ, ચીફ એરમાર્શલ આરકેએસ ભદોરિયા પણ ફ્રાંસમાં હાજર છે. બંને દેશો વચ્ચે 36 લડાકૂ વિમાનને લઈ ડીલ થઈ છે.

રક્ષામંત્રી રાજનાથ સિંહે અગાઉ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રો સાથે અડધા કલાક સુધી વાતચીત કરી. ત્રણ દિવસના ફ્રાંસના પ્રવાસમાં જતા પહેલાં સોમવારે રાજનાથ સિંહે ટ્વીટ કરીને કહ્યું, ભારત ફ્રાંસ સાથે સંબંધો મજબૂત કરવા માટે ઉત્સુક છે. હાલના વર્ષોમાં ભારત-ફ્રાંસના દ્વિપક્ષીય સંબંધોમાં મજબૂતી આવી છે.
ભારત અને ફ્રાંસની સરકાર વચ્ચે 36 લડાકૂ વિમાનની ડીલ થઈ છે. આ ડીલ 7.8 કરોડ યૂરો એટલે કે 58000 કરોડ રૂપિયાની છે. આ ડીલની શરૂઆત યૂએઈની સરકારના સમયે થઈ હતી. કોંગ્રેસનો પણ આરોપ રહ્યો કે નરેન્દ્ર મોદીએ પોતાના પદનો ખોટો ઉપયોગ કરતાં આ ડીલમાં મોટું કૌભાંડ કર્યું છે. 2019ની લોકસભા ચૂંટણીમાં આ મોટો મુદ્દો હતો અને વિપક્ષે આ મુદ્દાને ભારે ઉઠાવ્યો હતો.
-
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં હીટવેવનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી -
Ahmedabad : સુભાષ બ્રિજની કામગીરીને લઈને મોટા સમાચાર











Click it and Unblock the Notifications
