રેલવેની દિવાળી ગિફ્ટ: 1 પૈસામાં 10 લાખનો પ્રવાસી વીમો, નવા દરો આજથી લાગૂ
પ્રવાસીઓ કૃપયા ધ્યાન આપો કારણકે ભારતીય રેલવેએ રેલ યાત્રીઓને દિવાળીની ગિફ્ટ આપી છે. ભારતીય મુસાફરો હવે માત્ર એક પૈસામાં રેલ યાત્રા વીમો મેળવી શકે છે. નવા દરો આજથી લાગૂ થઇ રહ્યા છે.
તમને
જણાવી
દઇએ
કે
આ
પહેલા
આ
વીમો
92
પૈસામાં
આવતો
હતો
જ્યારે
આજથી
તે
1
પૈસામાં
આપવામાં
આવશે.
હવે
નવા
નિયમો
પ્રમાણે
આજથી
31
ઑકટોબર
સુધી
બુક
થનાર
બધી
ટિકિટો
પર
યાત્રા
વીમા
માટે
માત્ર
એક
પૈસામાં
પ્રીમિયમ
લાગૂ
થશે.
આ
સુવિધા
માત્ર
ઇ-
ટિકિટ
પર
જ
ઉપલબ્ધ
છે.
ખાસ વાતો....
આ સુવિધા આજે સવારે 8 વાગ્યાથી લાગૂ થઇ ગઇ છે અને અત્યારસુધીમાં 1,20,87,625 રેલ યાત્રીઓએ આ વિકલ્પ પસંદ પણ કરી લીધો છે. તમને જણાવી દઇએ કે આઇઆરટીસીની વેબસાઇટ પરથી બુક કરવામાં આવનાર ટ્રેન ટિકિટ પર 10 લાખ રુપિયાનો વીમો આપવામાં આવે છે. અકસ્માતની સ્થિતિમાં મૃત્યુ થવા પર 10 લાખ રુપિયા અને અપંગતાની સ્થિતિમાં 7.5 લાખ રુપિયા આપવાનો નિયમ છે.