Jalandhar News : જલંધરમાં ચૂંટણી વચન પૂરા કરશે AAP, CM ભગવંત માને કરી મોટી જાહેરાત
Jalandhar News : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન જનતામાં પોતાની લોકપ્રિયતા કાયમ રાખવામાં સફળ રહ્યા છે. જનતા વચ્ચે પહોંચી રહેલા મુખ્યમંત્રી ભગવંત માન જલંધરમાં વિકાસની હારમાળા સર્જવા માટે તૈયાર છે. પોતાના ચૂંટણી વચનોને પૂર્ણ કરવા માટે મુખ્યમંત્રી ભગવંત માને નવી જાહેરાત કરી છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને બુધવારના રોજ જણાવ્યું હતું કે, જલંધરની તેમની મુલાકાત દરમિયાન તેઓ આદમપુરમાં રોડ નિર્માણનું કામ શરૂ કરશે, જેનું તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન વચન આપ્યું હતું.

અત્રે નોંધપાત્ર વાત એ છે કે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને જલંધર પેટાચૂંટણી દરમિયાન જનતાને ઘણા વચનો આપ્યા હતા અને હવે આ ચૂંટણી વચનોને જમીન પર લાવવાની તૈયારીઓ ચાલી રહી છે.
More From
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
