જમ્મુ-કાશ્મીરઃ સુરક્ષાબળોએ શોપિયાં અથડામણમાં 3 આતંકવાદીઓને ઠાર માર્યા
જમ્મુ-કાશ્મીરઃ સુરક્ષાબળોએ શોપિયાં અથડામણમાં 3 આતંકવાદીઓને ઠાર માર્યા
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના શોપિયાંના મુનિહાલ વિસ્તારમાં સુરક્ષાબળો સાથે અથડામણમાં ત્રણ આતંકવાદીઓ ઠાર મરાયા છે. આ વાતની જાણકારી સોમવારે સવારે કાશ્મીર જોન પોલીસ અને ભારતીય સેનાએ આપી. કાશ્મીર ઝોન પોલીસ મુજબ અથડામણ શોપિયાંના મનિહાલ ગામમાં થઈ રહી છે. ભારતીય સેનાના ચિનાર કોરે અપડેટ આપતા કહ્યું કે અત્યાર સુધી શોપિયાંમાં સુરક્ષાબળો સાથે અથડામણમાં કુલ ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. જોઈન્ટ સર્ચ ઓપરેશન હજી પણ ચાલુ છે.

અગાઉ કાશ્મીર આઈજી વિજય કુમારે મામલા પર જાણકારી આપતા કહ્યું, "શોપિયાંમાં સુરક્ષાબળો સાથે અથડામણમાં ઠાર મરાયેલ બંને આતંકવાદીઓ લશ્કર એ તૈયબના હતા. હાલ અથડામણ સ્થળ પર સર્ચ ઓપરેશન ચાલુ છે. અથડામણ સ્થળ પર અન્ય બે આતંકવાદીઓ છૂપાયા હોવાથી તેમને પકડવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે." પોલીસે પહેલાં જાણકારી આપી હતી કે મૃત બે આતંકવાદીઓની ઓળખ નથી થઈ શકી.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
