અપ્રમાણસર સંપત્તિ કેસમાં જયલલિતાને રાહત
નવી દિલ્હી, 6 : સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટે આવકથી અધિક સંપત્તિના કેસમાં તમિલનાડુના મુખ્યમંત્રી જે. જયલલિતાને રાહત આપતા આ સંબંધમાં સુનવણીને 16 જૂન સુધી મુલતવી કરી દીધી છે.
ન્યાયમૂર્તિ જે એસ ખેહર અને ન્યાયમૂર્તિ સી નાગાપ્પનની ખંડપીઠે જયલલિતાની અરજી પર સુનવણી કરતા જણાવ્યું કે આવકથી વધારે સંપત્તિ કેસમાં સુનવણી ત્યાં સુધી થઇ શકે તેમ નથી જ્યાં સુધી ગેરકાયદેસર સંપત્તિના સ્વરૂપમાં બતાવેલી અચલ સંપત્તિ પર મદ્રાસ હાઇ કોર્ટના નિર્દેશ અનુસાર નિર્ણય આવી જતો નથી.

કોર્ટે શુક્રવારે દ્રવિડ મુનેત્ર કડગમ (ડીએમકે) નેતા કે.અનબાલાગણને નોટિસ મોકલીને સ્થગિત રાખવાનો આદેશ પાછો ખેંચવાની અરજી કરી છે. જેથી આવકથી વધારે સંપત્તિ મામલાની સુનવણી નિર્બાધ ગતિથી થઇ શકે.
આ ઉપરાંત ન્યાયાલયે તમિલનાડુ પ્રવર્તન અને ભ્રષ્ટ્રચાર નિરોધક વિભાગે જયલલિતાની અરજી પર પ્રતિક્રિયા આપવા એક સપ્તાહનો સમય આપ્યો છે. જેથી સ્થાવર મિલકત કેસમાં બેંગલોરની વિશેષ અદાલતને નિર્ણય આવવા સુધી વધારે સંપત્તિ કેસમાં સુનવણી સ્થગિત રાખી શકાય.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
