અપ્રમાણસર સંપત્તિ કેસમાં જયલલિતાને રાહત
નવી દિલ્હી, 6 : સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટે આવકથી અધિક સંપત્તિના કેસમાં તમિલનાડુના મુખ્યમંત્રી જે. જયલલિતાને રાહત આપતા આ સંબંધમાં સુનવણીને 16 જૂન સુધી મુલતવી કરી દીધી છે.
ન્યાયમૂર્તિ જે એસ ખેહર અને ન્યાયમૂર્તિ સી નાગાપ્પનની ખંડપીઠે જયલલિતાની અરજી પર સુનવણી કરતા જણાવ્યું કે આવકથી વધારે સંપત્તિ કેસમાં સુનવણી ત્યાં સુધી થઇ શકે તેમ નથી જ્યાં સુધી ગેરકાયદેસર સંપત્તિના સ્વરૂપમાં બતાવેલી અચલ સંપત્તિ પર મદ્રાસ હાઇ કોર્ટના નિર્દેશ અનુસાર નિર્ણય આવી જતો નથી.

કોર્ટે શુક્રવારે દ્રવિડ મુનેત્ર કડગમ (ડીએમકે) નેતા કે.અનબાલાગણને નોટિસ મોકલીને સ્થગિત રાખવાનો આદેશ પાછો ખેંચવાની અરજી કરી છે. જેથી આવકથી વધારે સંપત્તિ મામલાની સુનવણી નિર્બાધ ગતિથી થઇ શકે.
આ ઉપરાંત ન્યાયાલયે તમિલનાડુ પ્રવર્તન અને ભ્રષ્ટ્રચાર નિરોધક વિભાગે જયલલિતાની અરજી પર પ્રતિક્રિયા આપવા એક સપ્તાહનો સમય આપ્યો છે. જેથી સ્થાવર મિલકત કેસમાં બેંગલોરની વિશેષ અદાલતને નિર્ણય આવવા સુધી વધારે સંપત્તિ કેસમાં સુનવણી સ્થગિત રાખી શકાય.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી











Click it and Unblock the Notifications
