ઝારખંડઃ એન્કાઉન્ટરમાં સુરક્ષાકર્મીઓએ 5 નક્સલવાદીઓને ઠાર માર્યા
ઝારખંડઃ એન્કાઉન્ટરમાં સુરક્ષાકર્મીઓએ 5 નક્સલવાદીઓ ઠાર
નવી દિલ્હીઃ ઝારખંડમાં સુરક્ષાકર્મીઓ અને નક્સલીઓ વચ્ચે આજે સવારે અથડામણ થઈ જેમાં જવાનોએ 5 નક્સલવાદીઓને ઠાર માર્યા છે. નક્સલીઓ સાથેની આ અથડામણ ઝારખંડના સિંઘભૂમ જિલ્લામાં થઈ. બંને તરફથી થયેલ ગોળીબારમાં સુરક્ષાકર્મીઓએ 5 નક્સલવાદીઓને ઘટના સ્થળે જ ઠાર માર્યા. નક્સલવાદીઓ પાસેથી 2 એકે-46, એકે 303 રાઈફલ અને 2 પિસ્તોલ મળી આવી છે. એન્કાઉન્ટર બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આી રહ્યું છે. હજુ સુધી મૃત્યુ પામનાર નક્સલવાદીઓની ઓળખ નથી થઈ શકી.

જાણકારી મુજબ આ એન્કાઉન્ટર ખૂંટી-ચાઈબાસા પાસે થયું છે, જેને સીઆરપીએફના જવાનોએ અંજામ આપ્યું. સીઆરપીએફની કોબરા બટાલિય અને જિલ્લા પોલીસ દળના સંયુક્ત ઑપરેશનમાં સુરક્ષાકર્મિઓએ ત્રણેય નક્સલવાદીઓને ઠાર માર્યા. જણાવી દઈએ કે પાછલા દિવસોમાં ઝારખંડના દુમકા જિલ્લામાં એસએસબી અને પોલીસના જવાનોએ મળીને નક્સલ કમાંડર સહદેવ રાયને ઠાર માર્યા હતા. નક્સલ કમાંડર પર 10 લાખ રૂપિયાનું ઈનમ હતું અને લાંબા સમયથી તેની શોધખોળ ચાલી રહી હતી. ઝારખંડના 19 જિલ્લામાં નક્સલવાદ અને ઉગ્રવાદનો ઓછાયો છે, જ્યારે 13 જિલ્લા અતિ ઉગ્રવાદથી પ્રભાવિત છે.
આ પણ વાંચો- ભાજપા એમએલએ સુરેન્દ્ર સિંહએ 1 કરોડમાં બનેલો રસ્તો તોડાવી નાખ્યો
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
