કેંદ્ર Vs ન્યાયપાલિકા પર કિરેન રિજિજુનું નિવેદન, કહ્યુ જજ ચૂટણીનો સામનો નથી કરતા
કિરણ રિજિજિએ દિલ્હીમાં બાર એસોસિએશનમાં એક કાર્યક્રમમાં નિદવન આપ્યુ હતુ કે, ચૂંટણી લડવી અઘરી બાબત છે. જજોની ન્યાયને આમ જતના અવલોકન કરતી હોય છે.
કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ એક વાર ફરી ન્યાયપાલિકા પર નિવેદન આપ્યુ છે. છેલ્લા થોડા દિવસો થી કેન્દ્ર અને ન્યાયાપાલિકા સામ સામે આવી ગયા છે. આ વચ્ચે કાયદા મંત્રીએ કહ્યુ છે કે, જજ બન્યા બાદ તેમણે ચૂટણી કે જનતાની તપાસનો સામનો નથી કરવો પડતો . દિલ્હી બાર એસોસિયએશનના એક કાર્યક્રમમાં કાયદા મંત્રીએ આ વાત કરી હતી.
કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય કાયદા મત્રી કિરેન રિરિજુએ કહ્યુ કે, ભારતમાં લોકતંત્ર ફક્ત જીવિત જ નથી પરંતુ મજબૂતથી આગળ વધે. તેના માટે મજબૂત અને આઝાદ ન્યાયપાલિકાનું હોવુ જરૂરી છે. ન્યાયપાલિકાની આઝાદીને કમજોર કે તેનાથી અધિકાર, સમ્માન અને ગરીમાને ઓછી કરીુ તો લોકતંત્ર સપળ નહી થાય.
CJI
ને
પ્ત્ર
પર
કેમ
બોલ્યા
કાયદા
મંત્રી
તેમણે
આગળ
જણાવ્યુ
હતુ
કે,
સીજેઆઇએક
પત્ર
લખ્યો
છે.
જેના
વિશે
કોઇને
પણ
ખબર
નહોતી
પરંતુ
તેના
વિશે
કેવી
રીતે
ખબર
પડી
ગઇ.
અને
તેના
સમાચાર
બનાવી
દિધા.
કાયદા
મંત્રીએ
CJI
ને
પત્ર
લખ્યો
હતો.
કોલેજિયમમાં
સરકાર
પ્રતિનિધિ
હોવો
જોઇએ.
આ
વાતનો
કોઇ
અર્થ
નથી.
હુ
કેવી
રીતે
આ
સિસ્ટમામાં
એક
વ્યક્તિને
અંદર
નાખી
શકુ
કિરેન રિજિજુએ કહ્યુ કે, જજ બનવા બન્યા બાદ તેમણે ચૂટણી કે, જનતાની તપાસનો સામોનો નથી કરવો પડતો. જનતા જજો, જે નિર્ણય કરે છે. ન્યાય આપે છએ. અને તેનું આંકલન કરે છે. તેને જનતા જોઇ રહી હોય છે. સોશય મીડિયાના આ યુગમાં કઇ પણ નથી છુપાવી શકાતુ. જો આપણે ન્યાયપાલિકાની સ્વતંત્રતા ને કબજોર કરીશુ. તેમના અધિકાર સમ્માનન અે ગરીમા લોકતંત્ર સફળ નહી થાય .