કેંદ્ર Vs ન્યાયપાલિકા પર કિરેન રિજિજુનું નિવેદન, કહ્યુ જજ ચૂટણીનો સામનો નથી કરતા
કિરણ રિજિજિએ દિલ્હીમાં બાર એસોસિએશનમાં એક કાર્યક્રમમાં નિદવન આપ્યુ હતુ કે, ચૂંટણી લડવી અઘરી બાબત છે. જજોની ન્યાયને આમ જતના અવલોકન કરતી હોય છે.
કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ એક વાર ફરી ન્યાયપાલિકા પર નિવેદન આપ્યુ છે. છેલ્લા થોડા દિવસો થી કેન્દ્ર અને ન્યાયાપાલિકા સામ સામે આવી ગયા છે. આ વચ્ચે કાયદા મંત્રીએ કહ્યુ છે કે, જજ બન્યા બાદ તેમણે ચૂટણી કે જનતાની તપાસનો સામનો નથી કરવો પડતો . દિલ્હી બાર એસોસિયએશનના એક કાર્યક્રમમાં કાયદા મંત્રીએ આ વાત કરી હતી.

કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય કાયદા મત્રી કિરેન રિરિજુએ કહ્યુ કે, ભારતમાં લોકતંત્ર ફક્ત જીવિત જ નથી પરંતુ મજબૂતથી આગળ વધે. તેના માટે મજબૂત અને આઝાદ ન્યાયપાલિકાનું હોવુ જરૂરી છે. ન્યાયપાલિકાની આઝાદીને કમજોર કે તેનાથી અધિકાર, સમ્માન અને ગરીમાને ઓછી કરીુ તો લોકતંત્ર સપળ નહી થાય.
CJI ને પ્ત્ર પર કેમ બોલ્યા કાયદા મંત્રી
તેમણે આગળ જણાવ્યુ હતુ કે, સીજેઆઇએક પત્ર લખ્યો છે. જેના વિશે કોઇને પણ ખબર નહોતી પરંતુ તેના વિશે કેવી રીતે ખબર પડી ગઇ. અને તેના સમાચાર બનાવી દિધા. કાયદા મંત્રીએ CJI ને પત્ર લખ્યો હતો. કોલેજિયમમાં સરકાર પ્રતિનિધિ હોવો જોઇએ. આ વાતનો કોઇ અર્થ નથી. હુ કેવી રીતે આ સિસ્ટમામાં એક વ્યક્તિને અંદર નાખી શકુ
કિરેન રિજિજુએ કહ્યુ કે, જજ બનવા બન્યા બાદ તેમણે ચૂટણી કે, જનતાની તપાસનો સામોનો નથી કરવો પડતો. જનતા જજો, જે નિર્ણય કરે છે. ન્યાય આપે છએ. અને તેનું આંકલન કરે છે. તેને જનતા જોઇ રહી હોય છે. સોશય મીડિયાના આ યુગમાં કઇ પણ નથી છુપાવી શકાતુ. જો આપણે ન્યાયપાલિકાની સ્વતંત્રતા ને કબજોર કરીશુ. તેમના અધિકાર સમ્માનન અે ગરીમા લોકતંત્ર સફળ નહી થાય .
-
PNG New Rule: ઘરમાં પાઈપલાઈન ગેસ અને LPG બંને છે તો સાવધાન! તાત્કાલિક કરો આ કામ, સરકારનો નવો આદેશ લાગુ -
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
IPL 2026: આ 5 ખેલાડીઓ છેલ્લી આઈપીએલ રમશે? લઈ શકે છે નિવૃત્તિ -
ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વાતાવરણમાં પલ્ટો, માવઠાને લઈને હવામાન વિભાગની નવી આગાહી -
ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં પેટાચૂંટણીનું શિડ્યુલ જાહેર, આ 8 બેઠકો પર સૌની નજર, ક્યારે આવશે પરિણામ? -
અમરેલી: ખાંભાના ઈંગોરાળામાં 220 લીટર નકલી દૂધ ઝડપાયુ -
IPL 2026 Tickets: આઈપીએલની ટીકીટ કઈ રીતે કરી શકશો બુક, જાણો કિંમતથી લઈ તમામ જાણકારી -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો! ₹2990 સસ્તું થયું સોનું, જાણો આજની લેટેસ્ટ કિંમત -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
LPG Shortage: 'PNG ધારકોને નહીં મળે LPG કનેક્શન', નોટિફિકેશન જાહેર, આજે કેટલામાં મળી રહ્યો છે સિલિન્ડર? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં







Click it and Unblock the Notifications
