ભારતીયોને મૂર્ખ કહેવા બદલ કાત્જુને મળી નોટિસ

કાત્જુએ સેમિનારમાં કહ્યું હતું કે 'હુ કહી શકું છે 90 ટકા ભારતીયો મૂર્ખ હોય છે. જેમના લોકોના મગજમાં ભેજુ હોતુ નથી. જેમને સરળતાથી ઉશ્કેરી શકાય છે. તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં ફક્ત 2000 રૂપિયા માટે કોમી હુલ્લડો ભડકાવી શકાય છે. તેમણે જણાવ્યું હતું કે તમારે ફક્ત એટલું જ કામ કરવાનું છે કે કોઇ પૂજા સ્થાને અસન્માન બતાવતાં કોઇ તોફાનીભર્યું કામ કરી દો અને લોકો એકબીજા સાથે ઝઘડવાનું શરૂ કરી દે છે.
માર્કન્ડેય કાત્જુએ કહ્યું હતું કે તમે ગાંડા જેમ અંદરો અંદર ઝઘડવા લાગશો અને તે વાતને સમજશો નહી કે આની પાછળ કેટલાક ભડાકવનાર લોકો છે. 1857 પહેલાં દેશમાં કોઇ સાંપ્રદાયિકતા ન હતી પરંતુ આકે સ્થિતી બદલાઇ ગઇ છે. આજે 80 ટકા હિન્દુ સાંપ્રદાયિક છે અને 80 ટકા મુસ્લિમ સાંપ્રદાયિક છે.
હું તમને જણાવી દઉં કે આ કડવી સચ્ચાઇ છે. આવું કેવી રીતે બન્યું 150 વર્ષોમાં તમે લોકો આગળ વધવાને બદલે પાછળ ચાલ્યાં ગયા કારણ કે અંગ્રેજ તમારી અંદર જેર રેડી રહ્યાં છે. માર્કન્ડેય કાત્જુએ કહ્યું હતું કે 1857 બાદ લંડનથી આવનારી નીતિ આવી હતી કે આ દેશ પર નિયંત્રણ રાખવું જરૂરી છે માટે હિન્દુ અને મુસ્લિમ અંદરો અંદર ઝઘડતા રહે.
તેમણે કહ્યું હતું કે દુષ્પ્રચાર ચાલી છે કે હિન્દી હિન્દુઓની ભાષા છે અને ઉર્દૂ મુસ્લિમોની. આપણા પૂર્વજોએ પણ ઉર્દૂ ભણ્યાં હતા પરંતુ તમને મૂર્ખ બનાવવા સરળ છે. તમે મૂર્ખ છો માટે તમને સરળતાથી મૂર્ખ બનાવી શકાય. માર્કન્ડેય કાત્જુએ કહ્યું હતું કે આ કડવી વાતો કહી રહ્યો છું કે ભારતીય આ રમતને સમજે અને મૂર્ખ ન બને.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
