જ્યોતિરાદિત્ય સિંધિયાએ ખુદ જણાવ્યુ, કેમ છોડી કોંગ્રેસ પાર્ટી, ગણાવ્યા 3 કારણો
જ્યોતિરાદિત્ય સિંધિયાએ ખુદ એ ત્રણ કારણોનો ખુલાસો કર્યો જે હેઠળ તેમણે પાર્ટીને અલવિદા કહેવુ પડ્યુ.
છેલ્લા 18 વર્ષોથી કોંગ્રેસ પક્ષમાં રહેલ મધ્ય પ્રદેશ રાજપરિવારના રાજકુમાર જ્યોતિરાદિત્ય સિંધિયા હવે ભારતીય જનતા પક્ષ (ભાજપ)નો પાલવ પકડી ચૂક્યા છે. મંગળવારે 10 માર્ચે તેમણે પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ અને બુધવારે 11 માર્ચે તે ભાજપમાં શામેલ થઈ ગયા. સિંધિયાએ સભ્યપદ ગ્રહણ કર્યા બાદ મીડિયાને જણાવ્યુ કે તે જે જનસેવાની ભાવના લઈને રાજનીતિમાં આવ્યા અને કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા તે હવે પૂરુ થઈ શકતુ નહોતુ. આ સાથે તેમણે ખુદ એ ત્રણ કારણોનો ખુલાસો કર્યો જે હેઠળ તેમણે પાર્ટીને અલવિદા કહેવુ પડ્યુ.

વાસ્તવિકતાથી દૂર છે પાર્ટી
જ્યાતિરાદિત્ય સિંધિયાએ પાર્ટી છોડવાના જે ત્રણ કારણો ગણાવ્યા તે છે - પાર્ટીનુ વાસ્તવિકતાથી દૂર હોવુ, જડતાનો માહોલ હોવો અને પાર્ટીમાં યુવા નેતૃત્વ અને યુવા વિચારને આગળ વધવાનો અવસર ન મળવો. સિંધિયાએ કહ્યુ કે કોંગ્રેસ પાર્ટી વાસ્તવિકતાનો સમાવેશ કરવા નથી ઈચ્છતી. સિંધિયાએ પાર્ટી પર હુમલો કરતા કહ્યુ કે આજે પાર્ટી આ પાર્ટીને નજરઅંદાજ કરી રહી છે કે પાર્ટીમાં આજે જડતાનો માહોલ છે અને ઘણા લોકોને નેતૃત્વનો મોકો નથી આપવામાં આવી રહ્યો. આખા દેશમાં આ સ્થિતિ છે પરંતુ મધ્ય પ્રદેશમાં જે સપના અમે સાથે મળીને જોયા હતા તે બધા વિખેરાઈ ગયા છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે







Click it and Unblock the Notifications
