કે ચંદ્રશેખર રાવે તેલંગાનાના મુખ્યમંત્રી પદના શપથ લીધા
કે ચંદ્રશેખર રાવે ગુરુવારે તેલંગાનાના મુખ્યમંત્રી પદના શપથ લીધી. રાજધાની હૈદરાબાદમાં રાજ્યપાલે તેમને પદના શપથ લેવડાવ્યા.
કે ચંદ્રશેખર રાવે ગુરુવારે તેલંગાનાના મુખ્યમંત્રી પદના શપથ લીધી. રાજધાની હૈદરાબાદમાં રાજ્યપાલે તેમને પદના શપથ લેવડાવ્યા. રાજ્યમાં સાત ડિસેમ્બરે વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી અને 11 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. રાજ્યમમાં કેસીઆરની પાર્ટી તેલંગાના રાષ્ટ્ર સમિતિની ચૂંટણીમાં ભારે બહુમત મેળવ્યો. ત્યારબાદ તેમને બીજી વાર મુખ્યમંત્રી બનવા માટે રસ્તો સાફ થઈ ગયો.

તેલંગાના રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ) ના પ્રમુખ કે ચંદ્રશેખર રાવ સતત બીજી વાર તેલંગાનાના મુખ્યમંત્રી બન્યા છે. રાજભવનમાં આયોજિત સમારંભમાં રાજ્યપાલ ઈ એસ એલ નરસિંહે તેમને પદ તેમજ ગોપનીયતાના શપથ લેવડાવ્યા. બુધવારે ટીઆરએસના નવા નીમાયેલા ધારાસભ્યોએ ટીઆરએસ મુખ્યાલય તેલંગાના ભવનમાં એક બેઠકમાં કેસીઆરને પોતાના નેતા ચૂંટ્યા.
તેલંગાના વિધાનસભા ચૂંટણીના મંગળવારે ઘોષિત થયેલા પરિણામોમાં કે. ચંદ્રશેખર રાવ (કેસીઆર)ની પાર્ટી ટીઆરએસે બીજી વાર બહુમત મેળવ્યો છે. રાજ્યની 119માંથી ટીઆરએસે સૌથી વધુ 88 સીટો મેળવી છે. વળી, કોંગ્રેસ-ટીડીપી ગઠબંધન 21 સીટોમાં સમેટી ગઈ. કોંગ્રેસને 19 સીટો અને ટીડીપીને 2 સીટો મળી. ચૂંટણીમાં એઆઈએમઆઈએમ ત્રીજી મોટી પાર્ટી રહી છે. એઆઈએમઆઈએમનો સાત સીટો પર જીત મળી છે. ભાજપ, ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોક અને અપક્ષોને એક-એક સીટ મળી છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ











Click it and Unblock the Notifications
