કાનપુર એનકાઉન્ટર કેસઃ ગેંગસ્ટર વિકાસ દૂબેનો સાથી અમર દૂબે ઠાર મરાયો
યુપી એસટીએફે બુધવારે સવારે મોસ્ટવૉન્ટેડ ગેંગસ્ટર વિકાસ દૂબેના સાથી અમર દૂબેના ઠાર માર્યો છે.
યુપી એસટીએફે બુધવારે સવારે મોસ્ટવૉન્ટેડ ગેંગસ્ટર વિકાસ દૂબેના સાથી અમર દૂબેના ઠાર માર્યો છે. હમીરપુરના મોદાહામાં પોલિસ અને અમર દૂબે વચ્ચે એનકાઉન્ટર થયુ જેમાં પોલિસે અમર દૂબેને ઠાર મારી દીધો. મળતી માહિતી મુજબ આજે સવારે સાડા છ વાગે આ એનકાઉન્ટર કરવામાં આવ્યુ. અમર દૂબે,, વિકાસનો જમણો હાથ ગણાતો હતો. અને ચોબેપુરના વિકરુ ગામમાં થયેલા શૂટઆઉટમાં શામેલ હતો. તેના પર 25 હજારનુ ઈનામ પણ ઘોષિત હતુ.

વિકાસ દૂબે ભાગવામાં સફળ
તમને જણાવી દઈએ કે આ પહેલા સમાચાર આવ્યા હતા કે વિકાસ દૂબે પોતાના સાથીઓ સાથે ફરીદાબાદમાં બડખલ ચોક સ્થિત એક હોટલમાં છૂપાયો છે ત્યારબાદ ફરીદાબાદ પોલિસે હોટલ પર રેડ પાડી. હથિયારધારી પોલિસે ટીમે હોટલને ચારે તરફથી ઘેરી લીધી પરંતુ વિકાસ દૂબે ત્યાં ન મળ્યો. પોલિસે વિકાસના એક ખાસ સાથીને પકડી લીધો. સૂત્રોની માનીએ તો પકડાયેલ વ્યક્તિએ પોલિસને જણાવ્યુ કે વિકાસ દૂબે ત્યાં હાજર હતો પરંતુ તે ભાગવામાં સફળ થઈ ગયો.

આઠ પોલિસકર્મી શહીદ
તમને જણાવી દઈએ કે કાનપુરના ચૌબેપુર પોલિસ સ્ટેશન ક્ષેત્રના વિકરુ ગામમાં કુખ્યાત ગુનેગાર વિકાસ દૂબે અને તેના સાથીઓ સાથે એનકાઉન્ટરમાં ડીએસપી દેવેન્દ્ર મિશ્ર સહિત આઠ પોલિસકર્મી શહીદ થઈ ગયા હતા. તમને જણાવી દઈએ કે વિકાસ દૂબે એ જ ગુનેગાર છે જેણે 2001માં રાજનાથ સિંહ સરકારમાં મંત્રીનો દરજ્જો મેળવેલ સંતો શુક્લાની પોલિસ સ્ટેશનમાં ઘૂસીને હત્યા કરી હતી. વિકાસ દૂબે સામે 60થી વધુ કેસ છે.

આ પોલિસકર્મી થયા શહીદ
ડીસીપી દેવેન્દ્ર મિશ્ર
એસઆઈ અનૂપ કુમાર સિંહ
એસઆઈ નેવુલાલ
એસઓ મહેશચંદ્ર યાદવ
કૉન્સ્ટેબલ સુલ્તાન સિંહ, કૉન્સ્ટેબલ રાહુલ
કૉન્સ્ટેબલ જિતેન્દ્ર અને કૉન્સ્ટેબલ બબલૂ
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
