For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકમાં ભાજપાની વિચારધારા પ્રજાએ નકારી : પ્રધાનમંત્રી

|
Google Oneindia Gujarati News

manmohan singh
નવી દિલ્હી, 8 મે: કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામ આજે આવી ગયા છે. અને આ પરિણામમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતિ મળી છે. જેના પગલે રાજકીય લોબીમાં ચર્ચા અને ટિપ્પણીઓનો દૌર ચાલું થઇ ગયો છે. પ્રધાનમંત્રી મનમોહન સિંહે કર્ણાટકમાં કોંગ્રેસની જીતને ભાજપાની વિચારધારની અસ્વીકૃતી ગણાવી છે.

પ્રધાનમંત્રી મનમોહન સિંહે પત્રકારોને જણાવ્યું કે 'આ સ્પષ્ટરીતે કર્ણાટકમાં સત્તરૂઢ ભાજપાની વિચારધારાની વિરુધ્ધ પરિણામ આવ્યું છે. દેશના લોકો જાણે છે કે કોણ શું છે? લોકોએ ભાજપાની વિચારધારાને નકારી કાઢી છે, એવું કર્ણાટકના ચૂંટણી પરિણામ પરથી સ્પષ્ટ થાય છે.'

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના પ્રયાસોની સરાહના કરતા મનમોહને જણાવ્યું કે 'રાહુલે ચૂંટણી પ્રચાર અભિયાનમાં અગ્રણી ભૂમિકા નિભાવી છે અને ખૂબ જ મહેનત કરી છે. હું આ વિજય માટે કર્ણાટકના કોંગ્રેસ કાર્યકર્તાઓને અભિનંદન આપુ છું.'

English summary
The Bharatiya Janata Party's (BJP) rout in Karnataka "is a clear result against (its) ideology", Prime Minister Manmohan Singh said Wednesday. "The people of the country know what's what and they will reject the BJP ideology as the result in Karnataka shows," he told reporters.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X