For Quick Alerts
For Daily Alerts
કસાબને ફાંસી આપીને આતંકીઓને કડક સંદેશ આપ્યોઃ નિકમ
નિકમે કહ્યું કે આજે કહ્યું કે મુંબઇ હુમલામાં દોષી કસાબને ફાંસી આપવામાં આવતા તે ખુશ છે. મારું ખુશ થવાના બે કારણ છે. પહેલું, મુંબઇ હુમલાના પીડિતોને કંઇક ન્યાય મળ્યો છે અને બીજો આપણે આતંકવાદીઓને કડક સંદેશો આપ્યો છે.
નોંધનીય છે કે કસાબની દયા અરજી રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ મંગળવારે રાત્રે ખારીજ કરી દીધી હતી. ત્યાર બાદ થોડાક સમય પછી જ કસાબને ભારે સુરક્ષા સાથે પુણેની ઉચ્ચ-સુરક્ષાવાળી યરવડા જેલામાં સ્થળાંતરિત કરવામાં આવ્યો. જેલ પરિસરમાં બુધવારે સવારે 7.30 વાગ્યે તેને ફાંસી આપવામાં આવી. ત્યાર બાદ ડોક્ટર્સની એક ટીમે તેની મોતની ઘોષણા કરી.
Comments
ajmal kasab kasab hanging ujjwal nikam hanged mumbai terror attack અજમલ કસાબ કસાબને ફાંસી ઉજ્જવલ નિકમ ફાંસી મુંબઇ આતંકી હુમલો
English summary
The execution of Ajmal Kasab has sent a loud message to all terror organisations that those indulging in such acts will meet the same fate, special public prosecutor Ujjwal Nikam