કાશ્મીરી નેતાઓને મળશે શરતી જામીન, આ મુદ્દા પર બોલતા જ કરાશે જેલભેગા
સરકારે જમ્મુ કાશ્મીરમાં શાંતિ જાળવી રાખવા માટે ભાગલા વાદી નેતાઓને રાજનીતિક રૂપે નજરકેદ કર્યા હતા.
ભારત સરકારે જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370 થોડા સમય પહેલા જ ખતમ કરી દીધી છે. સરકારે જમ્મુ કાશ્મીરમાં કલમ 370 ખતમ કર્યા બાદ શાંતિ જાળવી રાખવા માટે અહીંના સ્થાનિક નેતાઓને રાજનીતિક રૂપે નજરકેદ કર્યા હતા. હવે આ નેતાઓને સરકાર એક બોન્ડ પર સહી કરાવીને મુક્ત કરી રહી છે.

બોન્ડ પર છે આ શરતો
બોન્ડ મુજબ જો આ નેતાઓએ કલમ 370 ઉપર બોલશે તો તેમને જેલભેગા કરવામાં આવશે. જો કે આ દેશના સંવિધાનમાં મળેલા અધિકારોનો દુરૂપયોગ છે. શરતી જામીન પર છુટનારા નેતાઓએ કલમ 370 અને કાશ્મીરમાં હાલની સ્થિતિ પર કોઇપણ ટીપ્પણી કરવાની મનાઇ કરવામાં આવી છે.
More From
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
