મહારાષ્ટ્ર સિંચાઇ કૌભાંડ પર કેજરીવાલ રજૂ કરશે બ્લેક પેપર

સામાજિક કાર્યકર્તામાંથી નેતા બનેલા કેજરીવાલે શુક્રવારે રાજ્ય સરકાર દ્વારા રજૂ અહેવાલમાં અજીત પવારને કથિત સિંચાઇ કૌભાંડમા આપવામાં આવેલી ક્લીનચિટની આકરી ટીકા કરી છે. કેજરીવાલે આ બ્લેક પેપર રાજગઢ જિલ્લાના રોહામાં રજૂ કરશે. જ્યાં મહારાષ્ટ્રના સિંચાઇ મંત્રી સુનીલ તટકરેી સારી પકડ છે.
આમ આદમી પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે બ્લેક પેપરમાં એ વાતનો ખુલાસો કરવામાં આવશે કે કેવી રીતે નેતાઓ, ઓફીસરો અને ઠેકેદારોની તિકડી મળીને રાજ્યમાં 70 હજાર કરોડ રૂપિયાના કૌભાંડને અંજામ આપ્યો છે.












Click it and Unblock the Notifications
