Kerala Train Fire Row: ચાલતી ટ્રેનમાં 3 લોકોને જીવતા સળગાવનાર આરોપી ઝડપાયો
Kerala Train Fire Row: કેરળના કોઝિકોડમાં ચાલતી ટ્રેનમાં પેટ્રોલ છાંટીને 3 મુસાફરોને કથિત રીતે સળગાવીને મોતને ઘાટ ઉતારી દેનાર આરોપ શાહરુખ સૈફીની ધરપકડ કરવામાં આવી છે.
સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ અને મહારાષ્ટ્ર એટીએસની સંયુક્ત ટીમે આરોપીની રત્નાગીરી રેલવે સ્ટેશનથી ધરપકડ કરી હતી. ધરપકડ કર્યા બાદ હવે મહારાષ્ટ્ર પોલીસ સૈફીને કેરળ પોલીસને સોંપવા જઈ રહી છે.

નોંધનીય છે કે શાહરુખ સૈફી પર લપ્પુઝા-કન્નુર મેન એક્ઝિક્યુટિવ એક્સપ્રેસ ટ્રેનમાં રાતે 10 વાગ્યાની આસપાસ સૂતેલા મુસાફરો પર પેટ્રોલ છાંટીને આગ ચાંપવાનો આરોપ છે. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા અને આઠ ગંભીર રીતે ઘાયલ થયા હતા. મૃત્યુ પામેલા ત્રણ લોકોમાં એક બે વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે.
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આરોપી શાહરૂખ સૈફીની ધરપકડ કરવા બદલ મહારાષ્ટ્ર સરકાર, મહારાષ્ટ્ર પોલીસ અને એનઆઈએની પ્રશંસા કરી છે. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યુ કે 'આ જઘન્ય અપરાધ કરનાર વ્યક્તિ મહારાષ્ટ્રના રત્નાગિરીમાં પકડાયો છે, આ માટે હું મહારાષ્ટ્ર સરકાર, મહારાષ્ટ્ર પોલીસ અને એનઆઈએનો આભાર માનુ છુ કે તેમણે ખૂબ જ ઝડપથી કામ કરીને આરોપીને પકડ્યો છે.'
Kozhikode train fire incident suspect Shahrukh Saifi being handed over to Kerala Police: Maharashtra Police https://t.co/I9r158XKuE
— ANI (@ANI) April 5, 2023
The person who committed this heinous crime has been apprehended in Ratnagiri of Maharashtra. I thank the Maharashtra govt, their police and RPF & NIA who have apprehended him this quickly: Railways minister Ashwini Vaishnaw on Kozhikode train fire incident pic.twitter.com/N00ToLp9mi
— ANI (@ANI) April 5, 2023
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
