ખુર્શીદની કેજરીવાલને ચીમકી, ફર્રુખાબાદમાં ઘુસીને બતાવે

ખુર્શીદની ધમકી પર પોતાની પ્રતિક્રિયા આપતા કેજરીવાલની ટીમના સભ્ય કુમાર વિશ્વાસે જણાવ્યું કે દેશના કાનૂનમંત્રી આ રીતે ખુલ્લે આમ લોહીની હોળી રમવાની ધમકી આપે તો અમે કોને જઇને ફરિયાદ કરીએ.
તેમણએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશની અખિલેશ સરકાર અને અન્ય રાજનૈતિક દળોના નેતાઓ ખુર્શીદના આ નિવેદન સામે ચૂપ કેમ છે. કુમાર વિશ્વાસે એમ પણ કહ્યું કે તેમની ટીમ ખુર્શીદની ધમકીઓથી નથી ડરતી અને ફર્રુખાબાદ જરૂર જશે.












Click it and Unblock the Notifications
