For Quick Alerts
For Daily Alerts
'મીડિયા મને ભાગેડું કહે છે કારણ કે હું તેમની સાથે વાત નથી કરતો'
કિંગફિર કર્મચારીઓને યુબી સમૂહના અધ્યક્ષ સામે પણ નારાજગી છે, જે ફોર્મ્યુલા-1 રેસમાં સામેલ થઇ શકે છે, પરંતુ જ્યારે પગાર મામલે પૂછવામાં આવે તો તે ચૂપકીદી સાધી લે છે.
કિંગફિશર એરલાયંસના કર્મચારીઓને સૌથી વધારે મુશ્કેલી એ વાતની છે કે તેઓ આ અંગે સીધા વિજય માલ્યા સાથે વાતચીત કરી શકતા નથી, અને તેમને આ અંગે પરવાનગી પણ નથી મળી રહી. માટે તેમને આશા છે કે ફોર્મ્યુલા-1 માં માલ્યા સાથે તેમની સીધી વાત થઇ શકશે.
જ્યારે બીજી બાજું મીડિયાના સવાલોના જવાબમાં માલ્યાએ ટ્વિટ કર્યું છે કે 'હું આખું અઠવાડિયું પોતાના કામને કારણે વ્યસ્ત છું, મીડિયા મને ભાગેડું કહે છે કારણ કે હું તેમની સાથે વાત નથી કરતો.'
Comments
English summary
Kingfisher Airlines crisis continues as employees are set to gherao the Formula 1 track in Greater Noida to protest against Vijay Mallya.
Story first published: Thursday, October 25, 2012, 13:30 [IST]