સેના એ 10 દિવસની અંદર રોક્યુ હતુ પુલવામાં જેવો મોટો હૂમલો, KJS ઢિલ્લોંએ પોતાની બુકમાં કરવામાં આવ્યો ખુલાસો
પુલવામાં હુમલામાં 14 ફેબ્રુઆરી 2019 માં થયો હતો .જ્યારે એક આત્મઘાતી હુમલાખોરે પોતાના વાહનને સીઆરપીએફના કાફલામાંને બસ સાથે ટકરાવ્યો હતો .હૂલમાં 40 સીઆરપીએફ જવાનની મોત થઇ ગઇ હતી.
Kitne Ghazi Aaye Kitne Ghazi Gaye:14 ફેબ્રુઆરી2019માં પુલવામાં 10 દિવસની અદર ભારતીય સુરક્ષા બળોએ બે પાકિસ્તાનીઓ સહિત ત્રણ આતંકવાદીઓને મારીને આ પ્રકારની વધુ એક આત્મઘાતી હૂમળો ટાળી દિધો હતો. બુક અનુસાર ગાજી આયે, કિતને ગાઝી ગેયે' માં તેનો ખુલાસો કરવામાં આવ્યો છે. પૂર્વ ચિનાર કોર્પ્સ કમાંડર લેફ્ટિનેટ જનરલ કેજેએસ ઢિલ્લોએ આ બૂક લખી છે. પુસ્તકમાં કેજીએસ ઢિલ્લો લખે છે. ઘણા લોકો આવા આત્મઘાતી હૂમલા વિશે નથી જાણતા. જેની યોજના ફેબ્રુઆરી 2019માં બનાવામાં આવી હતી. આત્મઘાતી હૂમલાખોર આતકવાદીએ પોતાના નાપાક ઇરાદાને અંજામ આપવામાટે એક વિડીયો શોકેસિંગ અને વિસ્ફોટક અને અન્ય હથિયાર બન્યા હતા.

પુલવામાં હૂમલો 14 ફેબ્રુઆરી 2019ના રોજ થયો હતો. જ્યારે એક આત્મઘાતી હુમલાએ એક પોતાના વાહનમાંં સીઆરપીએફના કાફિલાને બસ સાથે ટકરાવી દિધી હતી. હુલમાં 40 સીઆરપીએફ જવાનોની મોત થઇ ગઇ હતી. સાથે જ ઘણઆ જવાનો ઘાયલ થઇ ગયા હતા. કેજેએસ ઢિલ્લો લખે છે કે, જ્યારે ખાનગી એજેન્સીઓને આ ફપરેશન અંગે ખબર પડી તો તાત્કાલીક મોડ્યુલને બેઅસર કરવા માટે ગયા હતા.
પૂર્વ કમાડર ઢિલ્લોનું કહેવુ છે કે, પુલવામાં ની ઘટન બાદ ખુફિયા એજેન્સીઓ, જમ્મુ કાશ્મીર પોલીસ અને ભારતીય સેનાએ પોતાના અભિયાન ઝટપી બનાવી દિધી હતુ. દિક્ષિણ કાશ્મીર વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનોના નેટર્વકમાં ઘસણખોરી કરવામાં સફળ રહ્યા હતા. તેમણે ઉલ્લેખ કર્યો છે કે, એજેન્સીયા લગાતાર કામ કરી રહી હતી અને તુરીગામ ગાવમાં જૈશ આતંકવાદીઓના આ મોડ્યુઅલની હાજરી વિશે ખાનગી જાણકારી મેળવવી રહી છે. અંહીથી યોજનાની જાણકારી બનાવી રહ્યા છીએ.
જમ્મે કાશ્મીર પોલીસ અને ભારતીય સેનાએ વચ્ચે કાશ્મીર ઘાટીમાં આતંકવાદ વિરોધી અભિયાનમાં તૈનાત સૈનિકો વચ્ચે સૌહાર્દને ઉજાગર કરતા ઢિલ્લોએ કહ્યુ કે, ઓફરેશન દરમિયાન ડીએપી ઠાકુરે ભારતીય સેનાના એક જવાન બલદેવ રામને આતંવાદી ગોલિયોમા જોવામાં આવ્યો હતો . ઠાકુરે પોતાની વ્યક્તિગત સુરક્ષાની પરવાહ કરતા ઘયલ સૈનિકોની સુરક્ષિત સ્થાન પર પહોચાડી હતી. પરંતુ એક છુપાયેલા સ્થળથી આતંકવાદી દ્વાર ચલવામાં આવેલી ગોળીથી ઘાયલ થઇ ગયો હતો. દુર્લભ સાહસ અને ફઓલદી દ્રઠ સંકલ્પનું પ્રદર્શન કરતા ઠાકુરે બાદમાં આતંકવાદી પાસે પહોચીને તેને ઘેરી લીધો હતો. અને એક ભયંકર ગોળી બારીમાં તેનો સફાયો કરી દિધો હતો. આતંકવાદીની ઓળખ જૈશ-એ-મોહમ્મદ સમુહ સંબંધિત પાકિસ્તાન નિવાસી નોમાન ના રૂપમાં કરવામાં આવી.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી











Click it and Unblock the Notifications
