કોલકત્તા એરપોર્ટ પર ભયાનક આગ, ફાયર ફાઈટર ઘટના સ્થળે
કોલકત્તા એરપોર્ટ પર આગ લાગી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. સમાચાર અનુસાર, કોલકાતા એરપોર્ટના 3C પ્રસ્થાન ટર્મિનલ બિલ્ડીંગમાં આ આગ લાગી છે. આગ ભયાનક હોવાનું કહેવાઈ રહ્યુ છે અને રોકવા માટે કામગીરી શરૂ કરાઈ છે.

આગની સ્થિતી વિશે એરપોર્ટ અધિકારીઓએ સમાચાર એજન્સી ANIને જણાવ્યું કે, આગ 3C ડિપાર્ચર બિલ્ડિંગમાં લાગી છે. સ્થળ પર અરાજકતાનો માહોલ સર્જાયો છે. ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે.
અહેવાલો અનુસાર, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 3C ડિપાર્ચર ટર્મિનલ બિલ્ડિંગના ચેક ઇન કાઉન્ટર પાસે આગ લાગી છે. હાલ ફાયર ટેન્ડરો સ્થળ પર હાજર છે. અકસ્માત સ્થળેથી તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને કોઈ જાનહાનીના સમાચાર નથી.
More From
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
