હવે ભાજપ આપશે અડવાણી-રામદેવને પદ્મ પુરસ્કાર!
નવી દિલ્હી, 6 ડિસેમ્બર: બેડમિંટન ખેલાડી સાયના નેહવાલની નારાજગીએ આ વખતના પદ્મ પુરસ્કારને રસપ્રદ બનાવી દીધો છે. આની વચ્ચે તેનાથી જોડાયેલા વધું એક સમાચાર સામે આવ્યા છે, જેણે સૌને ચોંકાવી દીધા છે, સમાચાર એ છે કે આ વખતે પદ્મ પુરસ્કાર મેળવનારાની સૂચિમાં ભાજપના કદ્દાવર નેતા લાલ કૃષ્ણ અડવાણી અને યોગ ગુરુ બાબા રામદેવના નામનો પણ સમાવેશ થઇ શકે છે.
સૂત્રોની માનીએ તો ભાજપ સરકાર અડવાણી અને યોગ ગુરુ બાબા રામદેવને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવાનું મન બનાવી ચૂકી છે. અત્રે નોંધનીય છે કે ગયા વર્ષે 25 ડિસેમ્બરના રોજ સરકારે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.

હવે ભાજપ આપશે અડવાણી-રામદેવને પદ્મ પુરસ્કાર
અત્રે અમે આપને એ પણ જણાવી દઇએ કે સોમવારે રમત મંત્રાલયે દેશની શ્રેષ્ઠ મહિલા બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલનું નામ 'વિશેષ રીતે' પદ્મભૂષણ માટે મોકલવાનો નિર્ણય કર્યો છે. રમત મંત્રાલયે એક પ્રેસ રીલિઝ જારી કરીને આ અંગેની જાહેરાત કરી હતી.
-
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં હીટવેવનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી -
બરોડા ડેરીના સંચાલકોને રજીસ્ટ્રારે કારણદર્શક નોટિસ ફટકારી, જાણ કેમ?







Click it and Unblock the Notifications
