For Daily Alerts
કેજરીવાલની સભામાં મોદી સમર્થકો પર લાઠીચાર્જ
વારાણસી,
27
એપ્રિલઃ
ઉત્તર
પ્રદેશના
વારાણસીમાં
આમ
આદમી
પાર્ટી(આપ)ના
સંયોજક
અરવિંદ
કેજરીવાલની
જનસભામાં
હંગામો
કરી
રહેલા
ભારતીય
જનતા
પાર્ટી(ભાજપ)ના
પીએમ
પદના
ઉમેદવાર
નરેન્દ્ર
મોદીના
સમર્થકો
પર
પોલીસે
રવિવારે
લાઠીચાર્જ
કર્યો.
વારાણસીથી
‘આપ'
ઉમેદવાર
કેજરીવાલે
લંકા
ક્ષેત્રમાં
શનિવારે
મોડી
રાત્રે
જનસભા
કરી
હતી.
લાઠીચાર્જ બાદ ત્યાંની સભા સ્થળ પર ભોગદોડ જેવી સ્થિતિ ઉભી થઇ ગઇ. જિલાધિકારી પ્રાંજલ યાદવે રવિવારે પત્રકારોને જણાવ્યું કે, હંગામો કરનારા લોકો પર હળવો બળ પ્રયોગ કરીને સ્થિતિ પર કાબૂ મેળવવામા આવ્યો. હંગામો કરનારા લોકોની ઓળખ કરી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
narendra modi arvind kejriwal aap bjp lathicharge varanasi lok sabha election 2014 નરેન્દ્ર મોદી અરવિંદ કેજરીવાલ આપ ભાજપ લાઠીચાર્જ વારાણસી લોકસભા ચૂંટણી 2014
English summary
Lathicharge on Narendra Modi's supporters in Varanasi.
Story first published: Sunday, April 27, 2014, 12:42 [IST]