Lok Sabha Election 2024 : આમ આદમી પાર્ટી પંજાબની તમામ 13 સીટો જીતશે, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો

લોકસભા ચૂંટણી માટે છેલ્લા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. મતદાન વચ્ચે તમામ પાર્ટીઓ પોતાની જીતના દાવા કરી રહી છે. આ દાવા વચ્ચે અરવિંદ કેજરીવાલે તમામ 13 સીટો જીતવાનો દાવો કર્યો છે.

પંજાબની 13 લોકસભા સીટો માટે 1 જૂને મતદાન થશે. છેલ્લા તબક્કાના મતદાન પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પંજાબમાં આમ આદમી પાર્ટી માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં સીએમ કેજરીવાલે પંજાબમાં આમ આદમી પાર્ટીની જીતને લઈને મોટો દાવો કર્યો છે.

Lok Sabha Election 2024

મીડિયા સાથે વાત કરતા સીએમ કેજરીવાલે પંજાબની તમામ 13 સીટો પર આમ આદમી પાર્ટીની જીતનો દાવો કર્યો.

પંજાબ લોકસભા ચૂંટણી પર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે મને લાગે છે કે અમે 13માંથી 13 સીટો જીતીશું, લોકોએ તેમનું મન બનાવી લીધું છે. કારણ કે છેલ્લા 2 વર્ષમાં અમે વીજળી ફ્રી કરી છે. અમે અહીં એક શાળા બનાવી રહ્યા છીએ. અમે યુવાનોને રોજગાર આપી રહ્યા છીએ, આ કારણથી લોકો ખૂબ ખુશ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X