મહારાષ્ટ્રઃ નંદૂરબારમાં ખીણમાં ખાબકી મુસાફરોથી ભરેલી બસ, 5ના મોત, 35 ઘાયલ
મહારાષ્ટ્રના નંદુરબારમાં મુસાફરોથી ભરેલી બસ દૂર્ઘટનાનો શિકાર બની છે.
નંદુરબારઃ મહારાષ્ટ્રના નંદુરબારમાં મુસાફરોથી ભરેલી બસ દૂર્ઘટનાનો શિકાર બની છે. આ બસ ખીણમાં પડી ગઈ છે જેના કારણે અત્યાર સુધીમાં 5 લોકોના મોત નીપજ્યા છે. વળી, ઘાયલોને ઈલાજ માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે. ઘટનાની માહિતી મળતા જ પોલિસ તરત જ ઘટના સ્થળે પહોંચી. નંદુરબારના પોલિસ અધિકારી મહેન્દ્ર પંડિતે દૂર્ઘટનાની માહિતી આપતા જણાવ્યુ કે આ દૂર્ઘટના નંદુરબારના ખામચુંદર ગામમાં બની છે. ઘાયલ લોકોની સંખ્યા 35 આસપાસ છે. હાલમાં રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

More From
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો









Click it and Unblock the Notifications
