For Quick Alerts
For Daily Alerts
મહારાષ્ટ્રઃ નંદૂરબારમાં ખીણમાં ખાબકી મુસાફરોથી ભરેલી બસ, 5ના મોત, 35 ઘાયલ
મહારાષ્ટ્રના નંદુરબારમાં મુસાફરોથી ભરેલી બસ દૂર્ઘટનાનો શિકાર બની છે.
નંદુરબારઃ મહારાષ્ટ્રના નંદુરબારમાં મુસાફરોથી ભરેલી બસ દૂર્ઘટનાનો શિકાર બની છે. આ બસ ખીણમાં પડી ગઈ છે જેના કારણે અત્યાર સુધીમાં 5 લોકોના મોત નીપજ્યા છે. વળી, ઘાયલોને ઈલાજ માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે. ઘટનાની માહિતી મળતા જ પોલિસ તરત જ ઘટના સ્થળે પહોંચી. નંદુરબારના પોલિસ અધિકારી મહેન્દ્ર પંડિતે દૂર્ઘટનાની માહિતી આપતા જણાવ્યુ કે આ દૂર્ઘટના નંદુરબારના ખામચુંદર ગામમાં બની છે. ઘાયલ લોકોની સંખ્યા 35 આસપાસ છે. હાલમાં રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.
ગુજરાતઃ શિક્ષકો માટે ખુશખબર, આ વખતે દિવાળી વેકેશન 21 દિવસ, ત્યારબાદ ખુલશે સ્કૂલ
Comments
English summary
Maharasthra: A bus fell into gorge near khamchoundar village in nandurbar, many injured.
Story first published: Wednesday, October 21, 2020, 10:11 [IST]