For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રઃ નંદૂરબારમાં ખીણમાં ખાબકી મુસાફરોથી ભરેલી બસ, 5ના મોત, 35 ઘાયલ

મહારાષ્ટ્રના નંદુરબારમાં મુસાફરોથી ભરેલી બસ દૂર્ઘટનાનો શિકાર બની છે.

|
Google Oneindia Gujarati News

નંદુરબારઃ મહારાષ્ટ્રના નંદુરબારમાં મુસાફરોથી ભરેલી બસ દૂર્ઘટનાનો શિકાર બની છે. આ બસ ખીણમાં પડી ગઈ છે જેના કારણે અત્યાર સુધીમાં 5 લોકોના મોત નીપજ્યા છે. વળી, ઘાયલોને ઈલાજ માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે. ઘટનાની માહિતી મળતા જ પોલિસ તરત જ ઘટના સ્થળે પહોંચી. નંદુરબારના પોલિસ અધિકારી મહેન્દ્ર પંડિતે દૂર્ઘટનાની માહિતી આપતા જણાવ્યુ કે આ દૂર્ઘટના નંદુરબારના ખામચુંદર ગામમાં બની છે. ઘાયલ લોકોની સંખ્યા 35 આસપાસ છે. હાલમાં રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

nandurbar accident

ગુજરાતઃ શિક્ષકો માટે ખુશખબર, આ વખતે દિવાળી વેકેશન 21 દિવસ, ત્યારબાદ ખુલશે સ્કૂલગુજરાતઃ શિક્ષકો માટે ખુશખબર, આ વખતે દિવાળી વેકેશન 21 દિવસ, ત્યારબાદ ખુલશે સ્કૂલ

English summary
Maharasthra: A bus fell into gorge near khamchoundar village in nandurbar, many injured.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X