કેજરીવાલને મળવા આવેલા યુવકે પોતાને લગાવી આગ

આ વ્યક્તિને હાલમાં સારવાર માટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘટના અનુસાર વિજયકુમાર નામની આ વ્યક્તિ અરવિંદ કેજરીવાલને મળવા આવ્યો હતો. પરંતુ થોડીવારમાં તેણે પોતાના શરીર પર કેરોસીન છાંટીને આગ લગાવી લીધી. ઘટનાસ્થળે હાજર લોકોએ વિજય પર લાગેલી આગને બુજાવી દીધી.
ઘણી ઝહેમત બાદ વિજય પર લાગેલી આગને ઓલવવામાં આવી જોકે આગ ઓલવાતી એ પહેલા વિજય ગંભીર રીતે દાજી ગયો હતો. વિજયને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જોકે તેણે આ પગલું શા માટે ભર્યું તેની જાણ થઇ શકી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ છેલ્લા 12 દિવસથી અનશન પર બેઠા છે. તેમણે આ ઘટના અંગે હજી સુધી કોઇ નિવેદન આપ્યું નથી. જોકે તેમણે એવો અણસાર આપ્યો છે કે 6 એપ્રિલના રોજ ઐતિહાસિક દિવસ બની રહેશે.
More From
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
