For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Live: પાર્રિકરને શ્રન્ધાજલી આપવા પહોંચેલી સ્મૃતિ ઈરાની ભાવુક થઇ

છેલ્લા લાંબા સમયથી બિમાર ચાલી રહેલા મનોહર પાર્રિકરનું રવિવારે સાંજે 63 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું.

|
Google Oneindia Gujarati News

છેલ્લા લાંબા સમયથી બિમાર ચાલી રહેલા મનોહર પાર્રિકરનું રવિવારે સાંજે 63 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું. તેઓ કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા અને છેલ્લા કેટલાક સમયથી તેઓ ગોવામાં જ ઉપચાર કરાવી રહ્યા હતા. મનોહર પાર્રિકરની ગણતરી દેશના સાફ છબી ધરાવતા નેતાઓમાં થાય છે. મનોહર પાર્રિકરના નિધન પર સોમવારે (18 માર્ચે) એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. સાંજે ચાર વાગ્યે કલા એકેડેમીથી મીરામાર સુધી મનોહર પાર્રિકરની અંતિમ યાત્રા કાઢવામાં આવશે અને સાંજે 5 વાગ્યે તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

Manohar Parrikar

Newest First Oldest First
4:51 PM, 18 Mar

પીએમ મોદી, રક્ષામંત્રી અને ગોવાના રાજ્યપાલે મનોહર પાર્રિકરના પરિવાર સાથે મુલાકાત કરી
4:50 PM, 18 Mar

મનોહર પાર્રિકરને શ્રન્ધાજલી આપવા પહોંચેલી સ્મૃતિ ઈરાની ભાવુક થઇ
2:36 PM, 18 Mar

અમે ગવર્નર સાથે મળીને સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો છે. અમારી પાર્ટી મોટી છે એટલા માટે અમને સરકાર બનાવવાનો મોકો આપવો જોઈએ. અમે બહુમત પણ સાબિત કરી દઇશુ: ચંદ્રકાંત કાવલેકર, કોંગ્રેસ
2:34 PM, 18 Mar

મુખ્યમંત્રી મનોહર પાર્રિકરની અંતિમ યાત્રા પહેલા જ ગોવામાં રાજકીય ગરમાવો, કોંગ્રેસે રાજ્યપાલ સાથે મળીને સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો.
1:09 PM, 18 Mar

મનોહર પાર્રિકરના નિધન પર કેબિનેટ બેઠક દરમિયાન 2 મિનિટનું મૌન રાખવામાં આવ્યું.
1:08 PM, 18 Mar

તિરંગામાં લપેટાયેલો મનોહર પાર્રિકરનું પાર્થિવ શરીર ભાજપામાં કાર્યાલયમાં મુકવામાં આવ્યું. શ્રન્ધાજલી આપવા માટે લોકોની ભીડ ઉમટી.
12:17 PM, 18 Mar

મનોહર પાર્રિકરને શ્રન્ધાજલી આપવા માટે ઘણા કેન્દ્રીય મંત્રીઓ પણ ગોવા જવા રવાના થશે.
12:17 PM, 18 Mar

મનોહર પાર્રિકરને શ્રન્ધાજલી આપવા ગોવા જશે પીએમ મોદી
10:54 AM, 18 Mar

મનોહર પાર્રિકરનું પાર્થિવ શરીર ભાજપા ઓફિસ લાવવામાં આવ્યું, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ શ્રન્ધાજલી આપવા માટે પહોંચ્યા.
10:27 AM, 18 Mar

મનોહર પાર્રિકરનું પાર્થિવ શરીર ભાજપા ઓફિસ લાવવામાં આવ્યું એક કલાક માટે પાર્થિવ શરીર અંતિમ દર્શન માટે રાખવામાં આવશે
10:26 AM, 18 Mar

ગોવા સીએમ મનોહર પર્રિકરનું નિધન, ગોવામાં આવેલું હાઇકોર્ટ ઓફ બોમ્બે અને રાજ્યના બીજા જિલ્લા ન્યાયાલય આજે બંધ રહેશે
10:24 AM, 18 Mar

સાંજે ચાર વાગ્યે કલા એકેડેમીથી મીરામાર સુધી મનોહર પાર્રિકરની અંતિમ યાત્રા કાઢવામાં આવશે અને સાંજે 5 વાગ્યે તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

English summary
Manohar Parrikar last rites Funeral Procession in goa live updates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X