માયાવતીએ કોઇ દલિતને આગળ નથી આવવા દીધા: રાહુલ
નવી દિલ્હી, 8 ઓક્ટોબર: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ બહુજન સમાજ પાર્ટીની પ્રમુખ માયાવતી પર પ્રહાર કરતા આરોપ લગાવ્યા છે કે તેમણે પોતાની આગળ કોઇપણ દલિત નેતાને આગળ આવવા નથી દીધા.
રાહુલ ગાંધીએ અત્રે અનુસૂચિત જાતિ સશક્તિકરણ પર રાષ્ટ્રીય જાગૃતતા શિબિરને સંબોધિત કરતા જણાવ્યું કે દલિત આંદોલનના બીજા ચરણમાં દલિત વર્ગના નેતાઓની પ્રોગ્રેસ બંધ થઇ ગઇ છે. માયાવતીએ દલિત વર્ગના નેતૃત્વ પર કબ્જો જમાવી લીધો છે અને નવા નેતાઓને આગળ નથી આવવા દીધા.

વાલ્મીકી સમાજના એક અન્ય સમ્મેલનને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે લોકોનું કહેવું છે કે ચૂંટણીમાં ભ્રષ્ટાચાર સૌથી મોટો મુદ્દો છે, પરંતુ આ બદી સામે લડત આપનાર સૌથી મોટો હથિયાર માહિતીના અધિકારનો કાયદો આપના કોંગ્રેસ જ છે.
More From
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
