મહારાષ્ટ્રમાં શેરડી મામલે ઉગ્ર આંદોલન, બેના મોત

આંદોલન કરી રહેલા ખેડૂતોના નેતા રાજુ શેટ્ટીની આજે ધરપકડ કરવામાં આવી હતી, બાદમાં 2000 જેટલા આંદોલનકારીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. આજે રાજ્યના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ ઇંદાપુરની મુલાકાત કરવાના છે. તેમની સુરક્ષા માટે કાર્યકરતાઓની ધરપકડ કરવામાં આવી છે.
રાજુ શેટ્ટીની ધરપકડના વિરોધમાં ઇંદાપુરમાં ખેડૂતોએ એક બને આગ ચાંપી દીધી હતી, તેમજ ઘણી ગાડીઓની તોડફોડ કરી હતી. આ ધમાલમાં એક ખેડૂતનું અકસ્માતે મોત થયું હતુ. પૂણેમાં હિંસક બનેલા આંદોલનકારીઓએ ટ્રકમાં તોડફોડ કરી.
આ ખેડૂતો સીએમ પૃથ્વીરાજ ચૌહાણ સાથે મુલાકાત કરવાની કોશીશ કરી રહ્યા છે. પરંતુ સરકારી અધિકારીઓનું કહેવું છે કે શેરડીના ભાવને લઇને સરકાર કઇ કરી શકે તેમ નથી. જ્યારે સરકારનું કહેવું છે કે સરકારે આ મામલે હસ્તક્ષેપ કરવો જરૂરી છે.
More From
-
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026 -
Mumbai Gold Siver Rate Today: બજાર ખુલતાં જ સોનું થયું ધડામ, ચાંદીનો ભાવ પણ ઘટ્યો -
Weather Update: વાવાઝોડા અને વરસાદ સાથે કરા પડશે; UP-MP સહિત 9 રાજ્યોમાં તોફાનની આશંકા, એલર્ટ જાહેર -
ટ્રમ્પની ઈરાનને ચેતવણી: ટ્રમ્પે ઈરાનને આપી 'તબાહી'ની છેલ્લી ચેતવણી! કેમ વધારી 24 કલાકની ડેડલાઇન?







Click it and Unblock the Notifications
