તો 96માં જ થઇ ગયું હોત પરમાણુ પરીક્ષણઃ કલામ

પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે, 1998માં ગરમીઓમાં કરવામાં આવેલા પોખરણ પરમાણુ પરીક્ષણના બે દિવસ પહેલા જાસૂસોનું ધ્યાન વીચલીત કરવા માટે આ સુનિયોજિત ઉપચાર હતો. તેમણે કહ્યું કે 1996માં જ આ પરમાણુ પરીક્ષણ થવાનું હતું. પૂર્વ પ્રધાનમંત્રી નરસિંહા રાવે પરીક્ષણ કરવા માટે કહ્યું હતું, પરંતુ, ચૂંટણી હાર્યા બાદ તેમણે અટલ બિહારી વાજપાયીને બતાવવા કહ્યું હતું.
રો દ્વારા આયોજિત સાતમા આરએન કાવ સ્મૃતિ વ્યાખ્યાનમાં કલામે પરમાણુ પરીક્ષણ પહેલા બેચેની ભરેલા દિવસોને યાદ કરતા કહ્યું કે ડીઆરડીઓ અને તેમના દળે સંપૂર્ણ ગુપ્તતા સાથે પરીક્ષણમાં સફળ બનાવવા માટે મોડે સુધી કામ કર્યું હતું.
કલામે તત્કાલિન વાજપાયી સરકારના નેતૃત્વમાં 1998માં પોખરણમાં એક પછી એક પાંચ પરમાણુ પરીક્ષણ કર્યા હતા અને ત્યાર બાદ વિશ્વભરથી તેને તીખી પ્રતિક્રિયા મળી હતી. વ્યાખ્યાનમાં કલામે કહ્યું કે, 1998માં પોખરણ પરમાણુ વિસ્ફોટના બે દિવસ પહેલા વિશ્વભરનુંધ ધ્યાન હટાવવા માટે અમે મિસાઇલ, રોકેટ અને બોમ્બનો ઉપયોગ કર્યો હતો.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
