For Quick Alerts
For Daily Alerts
ચિદમ્બરમની માતાના નિધન પર મોદીએ વ્યક્ત કર્યો શોક
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં ભાજપની કાર્યકારિણી બેઠકમાં હાજરી આપવા માટે ગોવામાં છે. મોદીએ નાણામંત્રી પી. ચિદમ્બરમની માતાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. મોદીએ સોશિયલ મીડિયા સાઇટ, ટ્વિટર પર જણાવ્યું કે 'પી. ચિદમ્બરમની માતા લક્ષ્મી પલાનિયપ્પનના નિધનના સમાચાર સાંભળીને દુ:ખ થયું. ઇશ્વર તેમની આત્માને શાંતિ પ્રદાન કરે.'
લક્ષ્મી પલાનિયપ્પનના બે દિકરા છે એક પી. લક્ષ્મણ અને ચિદમ્બરમ. પોતની માતાના નિધનના સમાચાર સાંભળીને ચિદમ્બરમ વિમાન દ્વારા ચેન્નાઇ પહોંચી ગયા. ચિદમ્બરમની માતાનું અંતિમ સંસ્કાર શુક્રવારે સાંજે જ કરવામાં આવશે. તમિલનાડુના રાજ્યપાલ કે. રૌસૈયા, કોંગ્રેસના દિગ્ગજ નેતા, તમિલનાડુ વિધાનસભાના સભ્યો તથા સંસદના સભ્યોની સાથે માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના ટી.કે રંગરાજનના દિવંગત આત્માને શ્રદ્ધાસુમન અર્પિત કરી.
Comments
gujarat narendra modi chidambaram finance minister mother નાણા મંત્રી પી ચિદમ્બરમ લક્ષ્મી પલાનિયપ્પન પોલીસ ચેન્નાઇ નરેન્દ્ર મોદી
English summary
Gujarat Chief Minister Narendra Modi Friday condoled the death of Finance Minister P. Chidambaram's mother. "Sad to know about the demise of Shri P. Chidambaram's mother, Smt. Lakshmi Palaniappan. My condolences to the family. May her soul rest in peace," Modi said on microblogging site Twitter Friday.
Story first published: Friday, June 7, 2013, 19:08 [IST]