મોદીએ કરી ભૂલ તો રાહુલે શું કર્યું : યશવંત સિન્હા

સિન્હાએ જણાવ્યું છે કે રાહુલ ગાંધીના ઉત્તરાખંડના પ્રવાસ બાક કોંગ્રેસ પાર્ટીએ નરેન્દ્ર મોદી અંગે કંઇપણ બોલવાનો અધિકાર નથી. તેમણે પૂછ્યું કે જો નરેન્દ્ર મોદીએ ભૂલ કરી છે તો રાહુલ ગાંધીએ શું કર્યું છે?
પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાએ કહ્યું કે મારા જેવા વ્યક્તિનું માનવું છે કે કૂદરતી આપત્તિ પર રાજકારણ ના થવું જોઇએ. નેતાલોકો આ મુશ્કેલીની ઘડીમાં એવી રીતે લાગેલા છે કે તેઓને બે વોટ મળી જાય. તેમણે જણાવ્યું કે એક સાંસદ તરીકે મને ખૂબ જ ખરાબ લાગી રહ્યું છે કે કેટલાંક સાંસદોએ આવું કર્યું છે. નેતાઓ તો નીકાળી નથી રહ્યા આ કામ તો સુરક્ષા જવાનો કરી રહ્યા છે. આ કામ તેમનું છે અને તેમને જ કરવા દેવું જોઇએ.
પીડિતો એક વખત ત્યાંથી નીકળી જાય ત્યારબાદ તેમને ઘરે પહોંચાડવાનું કાર્ય સરકારોનું છે. ત્યાંના લોકોનું પુનર્વસન મોટો પડકાર છે. તેમાં લોકો સહયોગ કરે. યશવંત સિન્હાએ કહ્યું કે ડિઝાસ્ટર ટૂરિઝમ કરનારાઓ પર પ્રતિબંધ લાગવો જોઇએ.
કેદારનાથના મંદિર પર કોઇ વિવાદ નહીં થવો જોઇએ. તેમણે સવાલ ઉઠાવ્યો કે નરેન્દ્ર મોદીના ગયા બાદ ગૃહમંત્રીએ ઇનકાર કર્યો કે ત્યાં કોઇ નહીં જાય તો પછી બાદમાં રાહુલ ગાંધી શા માટે ત્યાં ગયા?
-
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય












Click it and Unblock the Notifications
