'મોદી વડાપ્રધાનને લાયક છે પરંતુ દાવેદાર નહી'- સુષ્મા સ્વરાજ

સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે ગુજરાતમાં નરેન્દ્ર મોદી વિશે તેમને જે પણ કહ્યું તેના પર તે અડગ છે. પરંતુ મિડીયાએ દરેક વસ્તુને મારી મચેડીને રજૂ કરવી ન જોઇએ. દાવેદાર અને પાત્ર અલગ-અલગ વસ્તુ છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ માટે લાયક છે, તેમાં કોઇ મનાઇ કરી શકે નહી. તે આ પદ માટે યોગ્ય પણ છે.
સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે ગઠબંધના સમયમાં જો કોઇ પહેલાંથી વડાપ્રધાન પદના ઉમેદવારને જાહેર કરી દે છે અને ત્યારબાદ તેના પર સહમતિ ન બને તો શું તેની મજાક ઉડાવાશે નહી.
એક હિન્દી ચેનલ દ્રારા આયોજીત કાર્યક્રમ દરમિયાન લોકસભામાં વિપક્ષની નેતા સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે ગુજરાતમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ માટે યોગ્ય છે તો તેમને કહ્યું હતું કે નિશ્વિતપણે તે યોગ્ય છે. ત્યારબાદ તેમની ટિપ્પણીને ટાંકતાં ગોપીનાથ મુંડે, અનંત કુમાર, લાલકૃષ્ણ અડવાણી અને અરૂણ જેટલીને પૂછવામાં આવ્યું તો તેમને પણ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી આ પદ માટે યોગ્ય ઉમેદવાર છે.
તેમને કહ્યું હતું કે પહેલાં અમારે એ નક્કી કરવું પડશે કે અમારે કોઇને પણ ઉમેદવાર તરીકે રજૂ કરવો છે કે નહી. મારો પોતાનો મત છે કે શરૂઆતમાં કોઇને પણ વડાપ્રધાન પદ માટેના ઉમેદવાર તરીકે જાહેર કરવા યોગ્ય નથી. વિપક્ષી નેતા સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે જ્યારે રાજકારણ દ્રિધ્રુવિય થઇ ગયું છે અને ગઠબંધન દોર શરૂ થઇ ગયો છે એવી સ્થિતીમાં ચુંટણીના પરિણામો આવ્યા બાદ પાર્ટી સંસદીય બોર્ડમાં આ અંગે નિર્ણય કરશે.
-
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે -
હોર્મુઝની સામુદ્રધુની: યુદ્ધવિરામ છતાં શિપિંગ ક્ષેત્રે અનિશ્ચિતતાનો માહોલ -
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા








Click it and Unblock the Notifications
