કેદારનાથ મંદિરનું નવનિર્માણ કરવાની નરેન્દ્ર મોદીની ઓફર ફગાવાઇ

બહુગુણાએ જણાવ્યું છે કે અમે પૂરગ્રસ્ત વિસ્તારોમાં માળખાકીય સવલતો પૂરી પાડવા માટે યુદ્ધના ધોરણે કામકાજ આરંભી દીધું છે. કેદારનાથ મંદિરને રાજ્ય સરકાર ફરી બાંધશે અને તે માટે જે કોઈ લોકો જે કોઈ ટેકો આપવા માગતા હોય તે આવકાર્ય છે.
ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ ગયા અઠવાડિયે ઉત્તરાખંડની મુલાકાત દરમિયાન ઉત્તરાખંડના મુખ્યમંત્રી બહુગુણા સાથેની બોઠકમાં પૂરમાં નાશ પામેલા કેદારનાથ મંદિર સંકુલનું નવનિર્માણ કરવાની ઓફર કરી હતી. તેમણે ટ્વિટર પર એવું લખ્યું હતું કે કેદારનાથ મંદિર સંકુલનું પુન:નિર્માણ કરવાની જવાબદારી સ્વીકારવા ગુજરાત સરકાર તૈયાર છે.
More From
-
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Petrol Diesel Price: 20 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
