મિત્ર ગોપીનાથ મુંડેના નિધનથી મોદી દુઃખી
નવી દિલ્હી, 3 જૂનઃ ભાજપના વરિષ્ઠ નેતા, કેબિનેટ મંત્રી અને મિત્ર સમા સ્વ. ગોપીનાથ મુંડેના નિધનથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શોકગ્રસ્ત છે. મોદીએ ટ્વીટર થકી પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેઓ 12.30 વાગ્યાની આસપાસ ભાજપ કાર્યાલય ખાતે ગોપીનાથ મુંડેના પાર્થિવ શરીરના દર્શનાર્થે પહોંચશે. ગોપીનાથ મુંડેનું આજે વહેલી સવારે 7.45 વાગ્યે એક કાર અકસ્માતમાં નિધન થયું છે.
નોંધનીય છેકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેબિનેટમાં ગ્રામીણ વિકાસ મંત્રી અને મહારાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા ગોપીનાથ મુંડેની કારનો આજે સવારે ભયાનક અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં મુંડેને ઇજાઓ થતાં તેમને સફદરજંગ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સવારે આઠ વાગ્યે ડોક્ટર્સ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે. ભાજપી નેતા અને કેબિનેટ મંત્રી નીતિન ગડકરીએ ગોપીનાથ મુંડેના નિધનની પૃષ્ટિ કરી છે.
Condolences
to
Munde
ji's
family.
We
stand
by
them
in
this
hour
of
grief.
—
Narendra
Modi
(@narendramodi)
June
3,
2014
My
tributes
to
a
dynamic
leader
whose
premature
demise
leaves
a
void
hard
to
fill.
—
Narendra
Modi
(@narendramodi)
June
3,
2014
Gopinath
Munde
ji
was
a
true
mass
leader.
Hailing
from
backward
sections
of
society,
he
rose
to
great
heights
&
tirelessly
served
people.
—
Narendra
Modi
(@narendramodi)
June
3,
2014
Extremely
saddened
&
shocked
by
the
demise
of
my
friend
&
colleague
Gopinath
Munde
ji.
His
demise
is
a
major
loss
for
the
Nation
&
the
Govt.
—
Narendra
Modi
(@narendramodi)
June
3,
2014