સુમિત્રા મહાજને અવિશ્વાસ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો
સંસદમાં આજે મોન્સૂન સત્ર શરુ થવા જઈ રહ્યું છે તેવામાં વિપક્ષ આ સત્ર દરમિયાન સરકારને અલગ અલગ મુદ્દાઓ પર ઘેરવા માટે તૈયારી કરી રહ્યું છે.
સંસદમાં આજે મોન્સૂન સત્ર શરુ થવા જઈ રહ્યું છે તેવામાં વિપક્ષ આ સત્ર દરમિયાન સરકારને અલગ અલગ મુદ્દાઓ પર ઘેરવા માટે તૈયારી કરી રહ્યું છે. કોંગ્રેસ અને બધા જ વિપક્ષી દળો અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે નોટિસ આપશે. મળતી જાણકારી અનુસાર ભાજપના ઉપલા વર્ગના નેતાઓ પોતાના સાંસદોને આવનારા ઈલેક્શનમાં ટિકિટ આપવાથી ઇન્કાર કરી શકે છે. તેવી પરિસ્થિતિમાં વિપક્ષ ભાજપના સાંસદોને પોતાની તરફ કરીને સરકારની મુશ્કેલી વધારી શકે છે.
YSR Congress MPs protest at Gandhi statue in Parliament, demanding special status for Andhra Pradesh. #MonsoonSession pic.twitter.com/oxKAIPgop8
— ANI (@ANI) July 18, 2018
Many important decisions in nation's interest will be taken up in #MonsoonSession2018 of Parliament. We hope for good suggestions and discussions from all experienced members: PM Modi pic.twitter.com/br2B9OJfaW
— ANI (@ANI) July 18, 2018