મંત્રીપરિષદની બૈઠકમાં વીજન 2024 પર પીએમ મોદીનું ફોક્સ, જુના સંસદ ભવનમાં થશે મૌનસૂન સ્તર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં અંદાજે 4 કલાક સુધી ચાળશે મંત્રી પરીષદની બેઠક સંપન્ન થઇ ગઇ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે પ્રગતી મૈદાન કન્વેશન સેન્ટરમાં મંત્રીપરીષદની બૈઠકની અધ્યક્ષતા કરી હતી.

બૈઠક બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મીટિગની ફોટો ટ્વીટર પર શેયર કરી હતી. મંત્રીપરિષદની સાથે મર્થક થઇ, જેમા અણે વિવિધ નીતિ સંબંધી મુદ્દા પર વિચારોનું આદાન પ્રદાન કર્યુ હતુ. ન્યુઝ એજેન્સી એએનઆઇ અનુસાર મંત્રાલય વિવિધ કેન્દ્રીય યોજનાઓ અને તેના કાર્યવન્વયની રિપોર્ટ રજુ કરી શકે છે.
આ સાથે જ કેન્દ્ર સરકાર 20 જુલાઇથી શરુ થઇ રહેલા સંસદના મૌનસૂન સત્રની તૈયારી માટે એજેન્ડા પણ તૈયાર કરી રહી છે. બૈઠકમાં પીએમ મોદીએ સાથી મંત્રીઓને કહ્યુ કે, ચૂંટણી વર્ષને જોતા ખૂબમ મહેનત કરો, ફક્ત આવનાર લોકસભા ચૂંટણીને ના જોતા ફક્ત 2047 તરફ જોતા તમારુ કામ કરો. આ સાથે જ પીએમ મોદીએ સરકારના 9 વર્ષના કમકાજની 9 મહિનામાં કહેવામાં કહ્યુ છે.
#WATCH | Delhi: In today's meeting, topics like vision 2047, developmental works, steps to take India forward, infrastructure development, were discussed...": Union Minister Meenakshi Lekhi on meeting of the Council of Ministers pic.twitter.com/ip4R1iisJd
— ANI (@ANI) July 3, 2023
મૌનસસુન સત્રની મીટિગ પર બોલતા કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ મીડિયાને જણાવ્યુ હતુ કે, આ બેઠકમાં વિજન 2024 અને વિકાસ સાથે જોડાયેલા પગલા પર ચર્ચા કરવામાં આવ હતી. કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ કહ્યુ કે, "અમારુ ફોક્સ પાયાનુા વિકાસ પર છે. બૈઠકમાં એ કહેવામાં આવ્યુ છે કે, જે મંત્રાલયોને પણ બીલ લાાવાના હોય તે જલ્દી જ લાવે. આ વર્ષનું સમૌનસૂન સત્ર જના સંસદ ભવનમાં જ થશે આજની બેઠકમાં દેશને આગળ લઇ જવાની વાત પર ચર્ચા થઇ હતી.












Click it and Unblock the Notifications
