Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મંત્રીપરિષદની બૈઠકમાં વીજન 2024 પર પીએમ મોદીનું ફોક્સ, જુના સંસદ ભવનમાં થશે મૌનસૂન સ્તર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં અંદાજે 4 કલાક સુધી ચાળશે મંત્રી પરીષદની બેઠક સંપન્ન થઇ ગઇ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે પ્રગતી મૈદાન કન્વેશન સેન્ટરમાં મંત્રીપરીષદની બૈઠકની અધ્યક્ષતા કરી હતી.

NARMADA MODI
મંત્રીપરિષદની બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મત્રી રાજનાથ સિહ , નીતિન ગડકરી, અનુરાગ ઠાકુર, જી કિશન રેડ્ડી સહિત લગભગ તમામ કૈબિનેટ મંત્રી હાજર હતા. બૈઠક બાદ મંત્રીપરિષદની સસભ્યોને પ્રગતી મૈદન કેનવેશન સેન્દ્રરથી નીકળતા જોવા મળ્યા હતા.

બૈઠક બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મીટિગની ફોટો ટ્વીટર પર શેયર કરી હતી. મંત્રીપરિષદની સાથે મર્થક થઇ, જેમા અણે વિવિધ નીતિ સંબંધી મુદ્દા પર વિચારોનું આદાન પ્રદાન કર્યુ હતુ. ન્યુઝ એજેન્સી એએનઆઇ અનુસાર મંત્રાલય વિવિધ કેન્દ્રીય યોજનાઓ અને તેના કાર્યવન્વયની રિપોર્ટ રજુ કરી શકે છે.

આ સાથે જ કેન્દ્ર સરકાર 20 જુલાઇથી શરુ થઇ રહેલા સંસદના મૌનસૂન સત્રની તૈયારી માટે એજેન્ડા પણ તૈયાર કરી રહી છે. બૈઠકમાં પીએમ મોદીએ સાથી મંત્રીઓને કહ્યુ કે, ચૂંટણી વર્ષને જોતા ખૂબમ મહેનત કરો, ફક્ત આવનાર લોકસભા ચૂંટણીને ના જોતા ફક્ત 2047 તરફ જોતા તમારુ કામ કરો. આ સાથે જ પીએમ મોદીએ સરકારના 9 વર્ષના કમકાજની 9 મહિનામાં કહેવામાં કહ્યુ છે.

મૌનસસુન સત્રની મીટિગ પર બોલતા કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ મીડિયાને જણાવ્યુ હતુ કે, આ બેઠકમાં વિજન 2024 અને વિકાસ સાથે જોડાયેલા પગલા પર ચર્ચા કરવામાં આવ હતી. કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ કહ્યુ કે, "અમારુ ફોક્સ પાયાનુા વિકાસ પર છે. બૈઠકમાં એ કહેવામાં આવ્યુ છે કે, જે મંત્રાલયોને પણ બીલ લાાવાના હોય તે જલ્દી જ લાવે. આ વર્ષનું સમૌનસૂન સત્ર જના સંસદ ભવનમાં જ થશે આજની બેઠકમાં દેશને આગળ લઇ જવાની વાત પર ચર્ચા થઇ હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X