For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખાદ્ય બિલના માધ્યમથી UPA સરકાર પર તાક્યું તીર, રેસ્ટોરન્ટ કરાવી બંધ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

congress
મુંબઇ, 23 જુલાઇ: મુંબઇમાં એક રેસ્ટોરન્ટ માલિકને ખાવામાં ખાદ્ય બિલમાં યુપીએ સરકારની નિતીઓની ટીકા કરવી મોંઘી પડી છે. આ ખરડાના માધ્યમથી યુપીએ સરકાર પર નિશાન સાધવામાં આવ્યું હતું. આ વાતનો વિરોધ કરતાં કોંગ્રેસી કાર્યકર્તાઓએ સોમવારે બળજબરી પૂર્વક આ રેસ્ટોરન્ટને બંધ કરાવી દિધી હતી. આ મુદ્દો મુંબઇના પરેલ સ્થિત અદિતિ રેસ્ટોરન્ટ છે.

જો કે અદિતી રેસ્ટોરેન્ટે ખાદ્ય બિલમાં નીચે યુપીએ સરકારમાં થયેલા ગોટાળાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. બિલમાં લખવામાં આવ્યું હતું કે યુપીએ સરકાર 2જી ગોટાળા, કોલસા ગોટાળાના માધ્યમથી પૈસા ખાઇ રહી છે જે જરૂરિયાત છે જ્યારે એસી રેસ્ટોરન્ટમાં ભોજન કરવું લગ્ઝરી છે.

આ સમાચાર જેવા જ શહેરમાં ફેલાયા તો કેટલાક કોંગ્રેસી કાર્યકર્તાઓએ રેસ્ટોરન્ટ પર હુમલો કરી દિધો અને તેને બળજબરીપૂર્વક બંધ કરાવી દિધી. જો કે ભોઇવાડા પોલીસ સ્ટેશનને હોટલ સંચાલક વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. બીજી તરફ આ મુદ્દે રાજકારણ શરૂ થઇ ગયું છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આ મુદ્દે ટ્વિટર પર લખ્યું છે કે 'સહન કરવાની એક હદ હોય છે.'

English summary
Protest and dissent is something that politicians cannot digest easily. A blatant example of this was seen in Mumbai after Congress leaders forced an eatery in Parel to shut down because the owner had printed bills with a note slamming the UPA government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X