મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસઃ 20 જાન્યુઆરીએ કોર્ટ ફેસલો સંભળાવશે
મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસઃ 20 જાન્યુઆરીએ કોર્ટ ફેસલો સંભળાવશે
નવી દિલ્હીઃ બિહારના બહુચર્ચિત મુઝફ્ફરપુર શેલ્ટર હોમ મામલે 20 જાન્યુઆરીએ ફેસલો સંભળાવવામાં આવશે. દિલ્હીના સાકેત કોર્ટે આજે સંભળાવવામાં આવનાર ફેસલાને ટાળતા તેની તારીખ 20 જાન્યુઆરી નક્કી કરી દીધી છે. મુઝફ્ફરપુરમાં બહુચર્ચિત બાલિકા ગૃહ કાંડ મામલામાં દિલ્હીની સાકેત સ્થિત અતિરિક્ત સત્ર ન્યાયાધીશ સૌરભ કુલશ્રેષ્ઠે ફેસલાની આગલી તારીખ નક્કી કરી દીધી છે. આ મામલે સીબીઆઈ 21 લોકો વિરુદ્ધ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે.

બાલિકા ગૃહ મામલે મુખ્ય આરોપી બ્રિજેશ ઠાકુર સહિત 20 આરોપીઓ જેલમાં બંધ છે. સીબીઆઈએ આ મામલાની તપાસ ચાર્જશીટ દાખલ કરી દીધી છે. સીબીઆઈએ પોતાની ચાર્જશીટમાં લગાવવામાં આવેલ આરોપ સાબિત થાય છે તો મામલાના આરોપિતોને ઓછામાં ઓછી દસ વર્ષની જેલ કે વધુમાં વધુ ઉંમરકેદની સજા થઈ શકે છે.
સીબીઆઈની તપાસ મુજબ મુઝફ્ફરપુર બાલિકા ગૃહમાં બાળકીઓ સાથે ના માત્ર બાલિકા ગૃહમાં કર્મચારી ખોટું કામ કરી રહ્યા હતા, બલકે બિહાર સરકારના સામાજિક કલ્યાણ વિભાગના અધિકારી પણ તેમાં સામેલ હતા.સીબીઆઈની તપાસમાં માલૂમ પડ્યું કે બાળકીઓનું યૌનશોષણ થયું. આ મામલે બાલિકા ગૃહના સંચાલક બ્રિજેશ ઠાકુરને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો છે. બાલિકા ગૃહમાં 34 છોકરીઓ હતી, જે 7થી 17 વર્ષની ઉંમરની હતી. આ બાળકીઓ સાથે યૌન શોષણની ઘટના મહિનાઓ સુધી ચાલતી રહી.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
