'મેં ભ્રષ્ટાચાર કર્યો નથી, મારી જિંદગી ખુલ્લી કિતાબ જેવી'

ભાજપ પ્રમુખે કહ્યું કે, 2008માં જ્યારે તેમણે વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભર્યા ત્યારે તેમની મિલકત આઠ કરોડ અને 2 કરોડ રૂપિયા લાયબિલિટી સ્વરૂપે હતા અને આજની તારીખે પણ તે એટલું જ છે. જેમાં મારી કાર અને વારસાગત મિલકતનો સમાવશે પણ છે.
આઇએસીની વેબસાઇટમાં એવા આરોપ લગાવવામાં આવ્યો છે કે મહારાષ્ટ્રમાં ગડકરીને પાંચ પાવર અને ત્રણ સુગર ઇન્ડસ્ટ્રીઝ છે અને તેણે આ મોટો બિઝનેસ એમ્પાયર ટૂંક સમયમાં ઉભો કર્યો છે, જેમાં 15 કરતા વધારે કંપનીઓ છે જે કંસ્ટ્રક્શન, સુગર, પાવર, કોલ, એગ્રો અને અન્ય સેક્ટર્સમાં છે.
બીજી તરફ ભાજપ પ્રમુખે કહ્યું છે કે, કોઓપરેટિવ સુગર ફેક્ટરી્ઝ, પાવર ઇન્ડસ્ટ્રીઝ અને પુર્તિ ગ્રુપ ઓફ કંપનીઝને દેવું વધી જવાના કારણે તેમણે લીધી હતી. આ એક પણ યુનિટ્સમાં તેમની કોઇ ઓફિસ નથી અને ખેડૂતોના મોટા નુક્સાન સામે તેઓ આ કંપનીઓમાં રસ ધરાવતા નથી.
ગડકરીએ કહ્યું કે હું ક્યારેય ભ્રષ્ટ કાર્યમાં જોડાયો નથી અને મારું જીવન એક ખુલ્લી કિતાબ સમાન છે.
-
હોર્મુઝની સામુદ્રધુની: યુદ્ધવિરામ છતાં શિપિંગ ક્ષેત્રે અનિશ્ચિતતાનો માહોલ -
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?





Click it and Unblock the Notifications
