નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના શપથ લીધા, નહેરૂના રેકોર્ડની બરાબરી કરી
નરેન્દ્ર મોદીએ આખરે ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા છે. આ સાથે જ આઝાદી બાદ નહેરૂ પછી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનનારા ત્રીજા નેતા બન્યા છે.
રાષ્ટ્રપતિ ભવનમાં યોજાઈ રહેલા સમારોહમાં પડોશી દેશોના નેતાઓ અને મહાનુભાવો સહિત 8,000 થી વધુ લોકો હાજરી આપી રહ્યા છે.

જણાવી દઈએ કે, આ વખતે નરેન્દ્ર મોદી પહેલી વખત સહયોગીઓના ભરોશે સરકાર બનાવવા જઈ રહ્યા છે. આ સરકાર કેવી રીતે ટર્મ પુરી કરશે તે પણ જોવુ રહેશે.
આ લોકસભા ચૂંટણીમાં ભાજપને માત્ર 240 સીટો મળી છે, જો કે એનડીએને બહુમતી મળી છે. આવી સ્થિતિમાં આ વખતે મોદી 3.0ની કેબિનેટમાં પણ ફેરફાર રહેશે.
More From
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા







Click it and Unblock the Notifications
