અડવાણીને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા દિલ્હી પહોંચ્યા મોદી
નવી દિલ્હી, 8 નવેમ્બર: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો આજે જન્મ દિવસ છે. અડવાણી આજે 86 વર્ષના થઇ ગયા છે. અડવાણીને જન્મદિવસના અવસર પર ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દિલ્હી આવી પહોંચ્યા અને બૂકે આપીને તેમને શુભેચ્છા પાઠવી.
Best wishes to Advani ji on his birthday. He is always an inspiration for us. Leaving for his residence to wish him.
— Narendra Modi (@narendramodi) November 8, 2013
અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીને પહેલા સામાન્ય ચૂંટણીના પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવતા અને બાદમાં તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરતા અડવાણી નાખુશ હતા. જોકે ત્યારબાદ એક-બે રેલીઓમાં બંને નેતાઓ એક સાથે મંચ પર જોવા મળ્યા.
Happy birthday Advani ji! pic.twitter.com/vfRCwXHaqr
— Narendra Modi (@narendramodi) November 8, 2013
મોદીએ દરેક વખતે રીસાયેલા અડવાણીને મનાવવાની પહેલ કરી છે. મોદીનું વડાપ્રધાન પદ માટે નામ જાહેર થયા બાદ સીધા અડવાણીજીના ઘરે જઇને તેમના આશિર્વાદ મેળવ્યા હતા. અને આજે પણ મોદી અડવાણીજીને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા તેમના ઘરે પહોંચ્યા. અને ત્યાંથી તેઓ ઉત્તર પ્રદેશના બહરાઇચમાં રેલીને સંબોધવા રવાના થયા હતા.

-
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે










Click it and Unblock the Notifications
