વાયુસેનામાં 7 કર્મચારી પાકિસ્તાન માટે જાસૂસી કરતા પકડાયા
ભારતીય વાયુસેનામાં જાસૂસી કરવાના આરોપમાં આંધ્રપ્રદેશ પોલિસે 7 કર્મચારીઓની ધરપકડ કરી છે.
ભારતીય વાયુસેનામાં જાસૂસી કરવાના આરોપમાં આંધ્રપ્રદેશ પોલિસે 7 કર્મચારીઓની ધરપકડ કરી છે. પોલિસે કેસ નોંધીને સમગ્ર જાસૂસી રેકેટની તપાસ શરૂ કરી દીધી છે. પકડાયેલા બધા વાયુસેનાના કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ જાસૂસી રેકેટના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા છે.

આંધ્ર પ્રદેશ પોલિસની ખુફિયા શાખાએ શુક્રવારે આ મોટો ખુલાસો કરીને કહ્યુ કે જાસૂસી રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલિસે જણાવ્યુ કે આ ઑપરેશનને કેન્દ્રીય ખુફિયા એજન્સીઓ અને વાયુસેનાના ખુફિયા વિભાગે સાથે મળીને અંજામ આપ્યો. ઑપરેશન ડૉલ્ફિન્સ નોઝના નામથી ચલાવાયેલ આ ઑપરેશનમાં ટીમને મોટી સફળતા મળી છે. પોલિસે જણાવ્યુ કે કેસમાં એફઆઈઆર નોંધી લેવામાં આવી છે અને વાયુસેનાના 7 કર્મચારીઓ સહિત એક હવાલા ઑપરેટરને દેશના અલગ અલગ ભાગોમાંથી પકડી લેવામાં આવ્યા છે.
More From
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
