'આગામી લોકસભાની ચુંટણી નહી લડે નવજોત સિંહ સિદ્ધૂ'

પંજાબની મુખ્ય સંસદીય સચિવ નવજોત કૌર સિદ્ધૂએ જણાવ્યું હતું કે મારા પતિ અમૃતસરથી સંસદીય ચુંટણી લડશે નહી અને તે આ અંગે પહેલાંથી નિર્ણય કરી લીધો હતો કારણ કે ભાજપે તેમને સાઇડલાઇન કર્યા છે અને તેમની અનદેખી કરવામાં આવી રહી છે. સંસદીય વિસ્તારમાં ગત એક દસકાથી કામ કરી રહેલા મારી પતિની સ્થાનિક ટીમની અનદેખી કરવામાં આવી હતી, જો કે આ મુદ્દે ભાજપના સાંસદ નવજોત સિંહ સિદ્ધૂથી સંપર્ક કરવામાં સફળતા મળી ન હતી.
આ પહેલાં નવજોત કૌરે 'ફેસબુક' પર એમ લખીને વિવાદ પેદા કર્યો છે કે તેમના પતિ અનુભવે છે કે તેમની પાર્ટીમાં અવગણના કરવામાં આવી છે અને તેમની અનદેખી કરવામાં આવી રહી છે.
અમૃતસર(પૂર્વ)થી ભાજપના ધારાસભ્ય નવજોત કૌરે કહ્યું છે કે કાલે હું દિલ્હીમાં નવજોત સિંહ સિદ્ધૂ સાથે હતી તેમને મને જણાવ્યું હતું કે ફેસબુક પર મેં કેમ લખ્યું. નવજોત કૌરે જણાવ્યું હતું કે આ સાંભળતા તેમને કહ્યું હતું કે તે હવે રાજકારણને પસંદ કરતા નથી કારણ કે તેમની પોતાની જ પાર્ટીના નેતાઓ પાસેથી યોગ્ય સન્માન મળતું નથી. મારા પતિએ મને કહ્યું હતું કે હવે તે રાજકારણમાં પોતાનું દિમાગ લગાવવા માંગતા નથી.
નવજોત કૌરે કહ્યું હતું કે મેં ફેસબુક પર જે કંઇ લખ્યું છે કે મારા દિમાગમાંથી નહી પરંતુ દિલમાંથી નિકળ્યું છે. તેમાં કોઇ પ્રકારનું રાજકારણ કે કપટ નથી. નવજોત સિંહ સિદ્ધૂની પત્નીની ટિપ્પણીઓ એટલા માટે મહત્વપુર્ણ છે કે કારણ કે તેનાથી પૂર્વ ક્રિકેટરનું રાજકારણમાં ટકી રહેવા મુદ્દે સવાલ ઉભો થયો છે. તેમને કહ્યું હતું કે કોઇ મને જણાવી શકે છે કે કોઇ ઇમાનદાર નેતા કેવી ટકી શકે. એવો નેતા જે ભ્રષ્ટાચારમાં વિશ્વાસ ધરાવતો નથી, ગુનેગારોને સમર્થન આપતો નથી, કમીશન પ્રથાનો ભાગ બની નથે શકતો, તેવા નેતાથી પાર્ટીનું શું ભલું થવાનું.
-
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત










Click it and Unblock the Notifications
