For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નક્સલીઓએ આસારામને ધમકાવ્યા, કહ્યું ઔરંગાબાદમાંથી આશ્રમ હટાવો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ઔરંગાબાદ, 15 ડિસેમ્બર: આદ્યાત્મિક ગુરૂ આસારામ બાપુના દિવસો એટલા ખરાબ આવ્યા છે કે નક્સલીઓ પણ ધમકી આપવા લાગ્યા છે. તાજા ઘટનાક્રમ મુજબ બિહારમાં નક્સલીઓએ આસારામના આશ્રમને ધમકી આપી છે. નક્સલીઓ માંગણી કરી રહ્યાં છે કે ઔરંગાબાદમાં આસારામનો જે આશ્રમ છે તેને ત્યાંથી હટાવવામાં આવે.

કિશોરી સાથે યૌન શોષણના આરોપી આસારામ હાલ જોધપુર જેલમાં બંધ છે. 16 વર્ષીય કિશોરીએ આસારામ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. પીડિતાના અનુસાર યૌન શોષણની ઘટના 15 ઓગષ્ટની છે. 20 ઓગષ્ટના રોજ ફરિયાદ દાખલ કરાવી હતી.

asaram-bapu

સુરતમાં પણ પરણિત મહિલાએ આસારામ વિરૂદ્ધ બળાત્કારનો કેસ દાખલ કરાવ્યો છે. પીડિતાની બહેન આસારામના પુત્ર નારાયણ સાંઇ વિરૂદ્ધ બળાત્કારનો કેસ દાખલ કરાવ્યો છે.

English summary
Threats have been issued to self-styled godman Asaram Bapu's ashram in Bihar's Aurangadbad on Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X