યુપીએ કરતા એનડીએ સરકાર સારી હતી: રામગોપાલ યાદવ

રામગોપાલ યાદવે જણાવ્યું કે સ્પષ્ટ છે કે એનડીએની સરકાર યુપીએની સરકાર કરતા સારી હતી. આ સરકારમાં તો રોજ નવો ઘોટાળો સામે આવી રહ્યો છે. આ પહેલા મુલાયમસિંહ યાદવે એક સભામાં જણાવ્યું કે લાલકૃષ્ણ આડવાણી દેશના સૌથી મોટા નેતા છે અને તેઓ ક્યારેય ખોટું નથી બોલતા. આડવાણીએ બીજેપીને પણ સત્યતાવાળી પાર્ટી ગણાવી હતી.
રવિવારે સાંગલીની એક સભામાં મુલાયમસિંહ યાદવે પણ જણાવ્યું કે 2014ની ચૂંટણી અથવા તેના બાદની ચૂંટણીમાં કોઇ એક પાર્ટીની સરકાર નહીં બને. આવનાર સમય ગઠબંધન સરકારોનો છે. એસપી સુપ્રીમોએ સમાન વિચારધારાવાળા દળો સાથે એક મંચ પર આવવાની અપીલ કરી હતી.
તેમણે જણાવ્યું કે દેશમાં ગઠબંધનની રાજનીતિ જારી રહેશે. મુલાયમે એ પણ જણાવ્યું કે યુપીમાં પણ એક પાર્ટીની મજબૂત સરકાર બનાવી શકવું સરળ નહી રહે. તેમણે જણાવ્યું કે રાજ્યોમાં ભલે એક સરકાર બની જાય પરંતુ દિલ્હીમાં એવું થવું મુશ્કેલ છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
